________________
શ્રીમાન વીરવિજયજી. ચદ્રશેખર,
આ વર્ત દીઠા વળી;
-
સ શયભર સા કા એમ પુછ્યુ જ્ઞાનીને મળી. એક સમયમાં જાણે તિકાલિક ભાવ ો, તે વળ સૂન જાણે પતિ ખાળના, તે આગે શા વાત તણા વિસ્તાર જજે, મા આગે મુસાળ તણું શી ચાલના; સા કા એમ પૂછી સશય ટાળના. કવળિ લખે ખેટ સુણા તે વાત ને, - ઉજેણીપૂરી વાભિધ રાજિ; વમાન સુત શ્રીમતિ પુત્રિ તાસ બે, જયપુર રાજશ્રુત સિંહ કુંવર તે પરણિયા; વ્યસની જાણ જનકે દેશવટે દિયેા. સિહ ને શ્રીમતિ વશિયાં જઇ એક ગામ જે, પ્રેમભર્યાં દ પતિ કાળ ગમાવિએ; શ્રીમતિ ખાંધવ લહિ વૈરાગ વિશાળ જે, જય ભૂષણમુનિ પાસે દિક્ષા લિએ; ગીતાર્થ થૈ વિચરે ઍકિ એ. માસખમને પારણે તે વીચરતો, શ્રીમતિને ગેહે ગયા મુનિ ગાચરી, દુરથી દેખિ સા મન ચિંતે એમ ને, મુજ આંધવ રાજ્ય તજી દિક્ષા વરી, ધૂતારે ત્યા પાખડે કરી. ચિર દર્શન ઉતકરીત મન હરખતી જો, ધરે તન ભીડિ વળગી સા નેહે ભરી; તસ પતિ આવત ચિતે ચેષ્ટા દેખિ જે, ઊભી ક્રાઇ નરનું આલિંગન કરી; નારી જાત રાખિ ન રહે પાંશરી. ક્રોધે ભર્યાં કરે મુનિના ખડગે ઘાત જો,
૬૪૯
જ્ઞાની. the
જ્ઞાની. ૧.
જ્ઞાની. ૧૧.
જ્ઞાની. ૧૨
જ્ઞાની. ૧૩.
નાની, ૧૪. -