________________
નકાવ્યદોહન.
૬૧૮
રાયે કરી ઉદઘોષણા રે, નવિ રેહેશ ઈહાં કેય; ' આજ નિશાએ નાસજો રે, રાક્ષસનો ભય હેય. ' કરમ. ૨૩. જે જાશો તે જીવશો રે, અમે પણું જઈશ આજ; જીવનાં જગ જેશં રે, તુમ સાથે સામ્રાજ. કરમ. ૨૪.
ચત છે __ भानोश्च मन्त्री दयिता सरस्वती, मृत्युंगता सा नृपकौतुकेना ॥ वाणारसी प्राप्य स एव योगी, जिननरोभद्र शतानि पश्यति ॥१॥
પૂર્વાચાલ. લોક સર્વે નાઠા નિશિ રે, મુજ જનકાદિ સમેત; રાક્ષસે લઈ મુજને ઠવી રે, ગિરિ વન કુંજ નિકેત. કરમ. ૨૫. અન્ય નગર દેખી કરી રે, દિન કેતે ચલિ તે; પાણી ગ્રહણ કરવા ભણી રે, મુજનેં ઠગી મુજ ગેહ. કરમ. ૨૬. આજ લગન દિન જોઈને રે, કરણ સામગ્રી હેત; મૃજ મઝારી કરી ગયો રે, ચાર ઘડી સકેત. કરમ. ર૭. ચંદ્રશેખર પણ નાવિયા રે, દૈવે દિયે રહ ઘાત; મુળ થકી માંડી કહી રે, મુજ વીતકની વાત. કરમ. ૨૮. ચદશેખરના રાસની રે, એ કહી આઠમી ઢાળ; શ્રી શુભવીરના નામથી રે, ભય જાશે પાતાળ. કરમ. ર૮.
દેહરા કહે કુમરી દાખે તુમે, ઈહાં આવ્યા કુણ કામ; જિમ અમ જીવ સુખી હુવે, દેશ ગામ તુમ નામ. જ્ઞાની વચન જુઠું નહીં, પણ એ દૈવ દુરંત; “ તનુ છાયા એલંધવા, નહિ સમરથ બળવંત. ' નામ નયન મુજ ફરકિયું, તુમ દરશનથી જેણ; હું સતિ સતીની નંદના, પુછું તમને તેણ. કમર કહે તે સવિ કહ્યો, મુળથી મુજ અધિકાર; ' ' જ્ઞાની વયણજ સત્ય છે, જુઠે દૈવ વિચાર. કુમરી હરખી તે સુણી, રોમ રોમ વિકસંત;
"
ન.