________________
શ્રીમાન વિરવિજયજી—ચંદ્રશેખર.
૬૧૭ “
સા કહે કુસુમાંતર રહે, અવસર નર બળવંત. મજારી કરિ કુસુમમા, રહે અતરગત તેણ; મણું નાણું મણ નાણગ્યુ, ભજે ત સ દેહ. .
' ઢાળ ૯ મી.
( ધવળ શેઠ લેઇ ભટણ –એ દેશી ). ઇણે અવસર રાક્ષસ તિહા, આવિ ધરિ બહુ યારરે;
તાજને ગુમરી કરી, પુછ તો તેણિવાર રે. પુ જય કમળા વરે, નર સુખ લીલા પાવે છે; દુમતિનું ચિતવ્યું, કદિય સકળ ન થાવે રે. પુણે. ૨. માણસ ગધ કીમી ઈહા, સા ભણે એહ તમાસો રે; હુ માણસ ગધ માહરી, હઈડે કાઈ વિમાસો રે. પુણે. ૩. ગધ મઅ ન ખમી શકે, તે મુજબ્લ્યુ શો રાગ રે; કઈ દિન ઉો તો ભ, માહારે રમાડવો નાગ ૨. પુ. પ્રોતિ કશી પરજાતની, એક અજા એક વાઘ રે; પ્રીત પરાણે જે હુવે, તે નિશિદિન મન વાઘ રે. પુષ્ય. . નિસુણી પલાદ તે કેપિ, કહે જાણ્યું નર રાગી રે; તો પ્રથમજ ભક્ષણ કરૂ, રાગ દશા ગઈ ભાગી રે. પુણ્ય. કુમર તદા ઉડી કહે, શી ઈચ્છા કૃત વ્યર્થે રે; સ્મિહત્યાના પાતકી, મુજ અસિધારા તિર્થે રે. પુષ્ય. ૭. નહવરાવી નિર્મળ કરું, લોકની ભાવઠ ભાગે રે; પાપીને હણતા થકા, પુણ્ય ઉદય બહુ જાગે રે. પુણે. રાક્ષસ સુણી ક્રોધે ચડ્યા, તાડક્યું રૂ૫ બનાવે રે; બેચરી દત તરવારશું, ઢાલ ગ્રહી નૃપ ધાવે રે. ઝઝ તા દેય દેખીને, રતિસુ દરિ ભય પાવે રે; સમરે કમર ત્રિલોચના, તે બહુચરી કરે આવે છે. પુણે. ૧૦. દેવી ભટે રાક્ષસ હો, તે શતખડજ થાવે રે, દેવ યોનીથી જીવો, નાર કિમ લે સુર ધાવે રે. પુષ્ય. ૧૧. રાક્ષસ નાઠે ભય લહિ, તન પીડિત મન કલેશે રે;