________________
૨૬
ગુરૂમાહાત્મ્ય ખાલે છે એટલે એ સંબધમાં વિશેષ વિવેચન કરવું જરૂરનું છે એમ હું માનતા નથી. જે એમ કહે છે કે, જૈતમાં ભક્તિ તથા ગુરૂ માહાત્મ્ય બહુ વર્ણવેલ નથી તેઓ આ વિચારા જોઈ પેાતાની ભૂલ જોઇ શકશે ખરા કે ?
આનધનની કાવ્યચમત્કૃતિ અને નિષ્પક્ષપાતતા,
આન દધનજી મહારાજની હીર્દિ તેમજ ગુજરાતીમાં ચમત્કૃતિ દષ્ટિગાચર થાય છે તેની નોંધ લીધા વિના આ લેખ રહે એ મને યેાગ્ય નહી લાગવાથી અહી એ એક નમુના બન્ને ભાષાના મૂકવા પડે છે; અવધૂ એસે જ્ઞાન બિચારી વામે ક્રાણુ પુરૂષ કાણુ નારી. ખમ્મનકે ઘર ન્હાતી ધાતી, જોગીકે ઘર ચેલી, લમા પઢપઢ ભઈ રે તુરકડી તા, આપહી આપ અકેલી; સસરા હમારા ખાલેા ભેાલે, સાસુ માલ કુમારી; -પીયુછ હમારો વ્હાઢે પારનીએ તે, મે' હું ઝુલાવનહારી. નહી હું પરણી નહી હું કુંવારી, પુત્ર જણાવન હારી; કાલી દાઢીકા મે" કાઇ નહી' છેડયેા, તે હજીએ બાલ કુંવારી. અઢી દ્વીપમે` ખાટ ખટૂલી, ગગન ઓશીકું તલાઇ; ધરતીકા ઇંડા આસકી પીછેાડી, તેાય ન સેાડ ભરાઇ. ધગનમ ડલમે ગાય વીઆણી, વસુધા દૂધ જમાઈ,
અવધૂ
સ રે સુના ભાઇ વલાણું વલાવે તે, તત્ત્વ અમૃત કાઇ પાઇ. નહી" નૐ' સાસરીયે ને નહી' જાહ' પીયરીયે, પીયુઠ્ઠી સેજ ખીસાઈ; આનંદધન કહે સુના ભાઈ સાધુ તા, ન્યાતસે' ન્યાત મિલાઈ અવધૂ —-પદ્યરત્ન ૯૯ મુ.
આ ઉપરથી કાવ્યની ચમત્કૃતિને ખ્યાલ વાચકને એની મેળે આવે એવું છે એટલે વિશેષ વિવેચન અનાવશ્યક છે. રા. હીમતલાલ અંજારીઆએ આ પદજ વાંચતાં એવા શેર કર્યાં છે કે આમાં જૈન જેવું કાંઈ નથી ” ( Nothing Jain-like in this) તેમજ એજ ગૃહસ્થ આ રચનાને ધીરાભક્તની રચના જેવી કહે છે. ખીજો નમુના આ પ્રમાણેનીજ ચમત્કૃતિ દર્શક મૂકું છું;
,,
અવધૂ નામ હમારા રાખે, સૌ પરમ મહારસ ચાખે, નહી હમ પુરૂષા નહીં હુમ નારી, વરત ન ભાત હમારી, "સ્તૃતિ ને પાંતિ ન સાધન સાધક, નહીં મહ લધુ નહી ભારી
અવધૂ
મ
અવધૂ૦
અવધૂ
અમ
અવ
અવધૂ