________________
.
જૈનકાવ્યદોહન,
એમ કહિ રતનવતીને તેડી, ખેહુને નમી વૃષ્ટિ વસ્ત્ર રતન વર ફૂલની, કરી નિજ સર્ગ રત્નશેખર એમ ધર્મ આરાધી, ઇંદ્ર સામાનિક આરમેં સુરલોકે સુખ વિલસે, લહિ ઉષ્કૃટુ દેવી મર્દિક રતનવતી થઇ, ત્રિવિષ્ટપ તિહાં પણ પતી ભેળાં વિલસે, તે સુખનું નહીં અનુક્રમે ત્રણ જણા એણે ભરતે, પામી કેવળ ભવ્ય જીવ પ્રતિમાધી લેશે, અક્ષય સુખ એણિ પરે વ્રત પચ્ચખ્ખાણુ આરાધા, સાથે વક્તિ કામ ; વિરતિ ધરી ગુરૂભક્તિ કરતાં, તાવીખ શિ વિશરામ છે. ધન્ય૦ ૨૪. એમ મુનિમુખ પદ્મદ્રહ પસરી, સુર, સરિતાના તરંગ છે; શૌચ સભા તરૂપાત્ર વિકરયાં, શીતળ નિર્મળ અંગ છે. ધન્ય૦ ૨૫, યસ્મિલ કુવર ને વિમળા કમળા, સમકિતશું વ્રત ખાર છ; ઉચ્ચરીને સહુ નિજ ઘર આવે, મુનિવર કરત વિહાર જી. ધન્ય૦ ૨૬પૂરણુ પંચમ ખંડ એ રાસે, એ અગીયારમી ઢાળ છે;
નિર્વાણું જી. ધન્ય૦ ૨૩..
*
શ્રી શુભવીર વચન રસ પીશે, તસ ધર મંગળ માળ છે. ધન્ય૦ ૨૭.
ચાપાઇ.
યુક્ત
་
7
સુરરાય છ; સધાય છે. ધન્ય૦ ૨૦,
થાય 'જી;
આય છે. ધન્ય ૨૧
ઇશાન અ;
માન છે. ધન્ય૦ ૨૨.
નાણુ જી;
ખંડ અખંડ પૂર્ણ રસ ૉ, ચાર વેદ ઉપનિષદે ધર્યાં;
શ્રી શુભવીર વચન રસ ઝર્યો, પંચમ ખંડ એ પૂરણ ભર્યાં. ૨૮. इति श्री तपोगच्छीय संविज्ञ पंडित श्री शुभविजयगणीशिष्य पंडित श्री वीरविजयगणिभिर्विरचिते श्री धम्मलचरित्रे प्राकृतम-बंधे पंचमखंडः परिसमाप्तः ।।