________________
શ્રીમાન વીરવિજયજી-ધમ્પિલકુમાર. અગનપાલ છે આંહી, અંજનગિરિ તેજે હશે જી; અજિતસેન ભૂપાળ, પલીપતિ મેહ વસે છે. તુમને મળવા હેત, આ છે ભટ નકુળે છે; ખબર કરેવા તુમ, મુજ મોકલી આગળે છે. એણે અવસર નૃપ ત્યાંહી, આવ્યા સિચેં પરવરી છે; વિનર્થે પ્રણમે પાય, કુંવર રથથી ઉતરી છે. . આલિંગન કરી દોય, મળિયા બહુલ હી ભરે છે; પલ્લીપતિ કહે વત્સ, ભલે પધાર્યા અમ ઘરે છે. ચેર સેનાપતિ દુષ્ટ, અર્જુનને ઈહાં ભય ઘણે છે; જાતાં દેશી પંથ, ધન હરે પરદેશી તણે છે. પંથ તજી અન્ય માર્ગ, સઘળા લોક તે સંચરે છે; તિહાં પણ સૂતા સાથ, તેહ તણું જીવિત હરે છે. 'નિર્ભય સુવહત પંથ, કરતાં યશ પસર્યો પણ છે; અરિજ કીધી વાત, એકલે તે અર્જુન હણે છે. મુજ વૈરી હણનાર, સાંભળી તકે તુજ પરી છે; તુજ દર્શન અભિલાવ, આવીયો હું હપ કરી છે. તુજ સાહસિક નહિ પાર, પુણ્ય ઉદય મહોટે ઘણે છે; કુંવર કહે ગુરૂદેવ, મહિમા એ નહીં મુજ તણે છે. રાય કહે વત્સ આજ, પાઉં ધારે મુજ મંદિરે જી; જેવા ઉભા લેક, એમ કહી અશ્વ રતન ધરે છે. તુરગ ચડી નૃપ સાથ, બહુ અસવારે પરિવર્યા છે; કમળસેના રથમાંહી, વાજિંત્ર નાદ અલંકર્યા છે. બેડી પાલખી માંહે, વિમળા જાણે અગરા જી; ચામર ઢાળે દેય, દાસી બીજી સહચરા છે. એમ માટે મંડાણ, તિહું જણ પધરાવ્યાં ઘરે જી; ગીત ગાન બહુ માન, ખાન પાન ભક્તિ કરે છે.
કમળસેના કહે વત્સ, ભાગ્યશાળી નર એ મળ્યો છે; , જે તુ સમર્ડે કાઈ, ભાનુ જન્મ સયલ ફળ્યો છે.