________________
મ.
શ્રીમાન વીરવિજયજી.–ધમ્પિલકુમાર. ४६१ • ઢાળ ૫ મી.
(મનડુ અરે રહ્યું માફ -એ શી ) કુંવર કહે સુણ સ્વામી, મે હવે તુમ શિક્ષા પામી રે;
મનડું મોહી રહ્યું તારૂ જી. અમૃત સાહસ માયા, લોભ મુ નિર્દય જાયા રે. મ૦ ૧. એ દુષ્ટાચારી નારી, મેં પ્રાણથી અધિક ધારીરે; મ હા હા એટલો કાળ, મુંઝાણે મોહની જાળ રે. મ૦ ૨. જયે રતનમયી નારી, તજી કુલટાને ગણી સારી રે, મ. કિપાક તરૂતળ છાયા, છડી સુરતરૂની છાયા રે. મ. પરનારી શું કિધ અકાજ, હરી ધર્મ પીતરકુળ લાજરે. દીય ભિલ્લે જીવિત દાન, નિ કારણુ બધુ સમાન રે મ૦ ૪. વાઘ સર્પથી પાપી નારી, મેં સતીયથી અધિક ધારી રે, મ. મુજ જીવિત તે હરનારી, જેમ જોગી હુઓ ઘરબારી રે. ભ૦ તવ પલ્લીશ કહે સુણે રાજ, કહે અમને જોગી અવાજા રે; મા કહે કુવર નિમુણે ભાઈ, તુમે છે અમ ધર્મ સખાથી રે. મ૦ ૬. એક ધનગિરિ નામેં જોગી, જોગી પણ તનમન ભેગીરે, મ. જોગી થઈ જગ વિખેરી, એક બાલિકા બાળ ઉછેરી રે. મ૦ ૭ ચંદ્રાવતી પુર વનમાંહી, ભોંયરામાં રાખી ઉત્સાહી રે, મ. ભીખ વૃત્તિ વસે આરામ, જિહાં કઈ ન જાણે ઠામ રે. મe
વનવયમાં જબ આવી, રીઝવતે કિન્નર વજાવી રે; મe તે રમતે ભોગ વિલાસે, અવિશ્વાસે રહે પાસે રે. ભ૦ ૯. તસ નામ રૂપાવલી થાપે, જે જોઈએં તે આણી આપે રે; મ0 ભીખ માગે તસ શી ભૂખ, પણ માગવું એટલું દુ ખ રે. મ. ૧૦. ભખ માગતાં ભવ ભી, તે જાણે મે જગ જી રે, મ0 ધરે ભીક્ષુના ગુણ બાર, તસ દીએ જન સરસ આહારરે. મ૦ ૧૧.
શ . उचैरध्ययनं चिरतनकथाः सीभिः सहालापनम् । तासामर्भकलालनं पतिरनिस्तस्यैव मिथ्या स्तुतिः ।।