________________
૩૮૮
જૈન કાવ્યદેહન.
ચવદહસું બાવન ભલા, ગણધર ગુણ ભ દારે છે, સમતામયિ સાહુ સાહુણ, સાવય સાવઈ સારે છે ચેવિગે૨. વર્ધમાન જીનવર તણે, શાસન અતિસુખકારે છે, ચવિહ સઘ વિરાજતાં, દસમ કાલ આધારે છે. એવીસે ૩ જિન સેવનથી જ્ઞાનતા, લહે હિતાહિત બધો છે; અહિત ત્યાગ હિત આદરે, સયમ તપની શોધે છે. એવિસે જ અભિનવ કર્મ અગ્રહણતા, જીર્ણ કર્મ અભાવ નિ કમને અબાધિતા, અવેદન અનાકુલ ભાવે છે. વિશે. ૫ ભાવગના વિગમથી, અચલ અક્ષય નિરાબાધ છે; પુર્ણન દ દશા લહી, વિલસે સિદ્ધ સમાધે છે ચોવિસે. ૬. શ્રી જિનચક્રની સેવના, પ્રગટે પુષ્ય પ્રધાને જી, સુમતિ સાગર અતિ ઉલસે, સાધુરગ પ્રભુ ધ્યાન છ વિસે સુવિહિત ગ૭ ખરતરવરૂ, રાજ સાગર ઉવઝાયો છે જ્ઞાન ધર્મ પાઠક તણો, શિષ્ય સુજસ સુખદાય છે. ચોવિસે ૮. દીપચદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જિનરાજે છે, દેવચંદ પદ સેવતાં, પુર્ણાનંદ સમાજે છે. ચેવિગેટ ૮.
ઈતિ શ્રી દેવચંદ્રજી કૃત ચતુવંશતિ સમાસ,