________________
સહુજ
9
પંડિત શ્રી દેવચંદ્રજી-–ચતુર્વિશનિ. ૩૮૭ કારણે કાર્યનિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિબે ભવ ભ્રમણની ભીડ મેટી સહજ છે. નયર ખભાતે, પાર્શ્વ પ્રભુ દર્શને, વિકસતે હર્ષ ઉત્સાહ વાધે; હેતુ એકાવતા, રમણ પરિણામથી, સિદ્ધિ સાધક પણ આજ સા. આજ કૃત પુણ્ય, ધન્ય દાહ મારો , આજ નર જનમ મેં સફલ ભાવ્યા; દેવચંદ સ્વામી ત્રેવીસમે વદીયે, ભક્તિભર ચિત્ત તુઝ ગુણ રમાવ્યો સહજ ૮.
સ્તવના ૨૪ મી.
(કડખાન–શી ) તાર હે તાર પ્રભુ, મુઝ સેવક ભણી, જગતમાં એટલું ગુજશ લીજે; દસ અવગુણ ભર્યા, જાણી પિતા તણ, દયાનિધી દીન પર દયા કીજે. તાર૦ ૧ રાગ ભર્યો, મહ વિરી નડે, લેકની રીતિમાં ઘણુયે ગન,
ધવશધમધમ્યો, શુદ્ધ ગુણ નવિરો, ભમ્યો ભવમાહિ હુ વિષય માતો તાર ૨. આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાઈ કીધો, શુદ્ધ શ્રદ્ધાન વિલિ, આત્મ અવલ બવિનુ, તેહવો કાર્ય તિણે કે ન સીધા તાર ૩ સ્વામી દરિસણ સનિમિત્તલહી નિર્મલે, જો ઉપાદાનએ શુચિન થાશે, દેવ કે વસ્તુને, અહવા ઉદ્યમ તણે, સ્વામી સેવા સહી નિકટ લાગે તાર૦ ૪. સ્વામી ગુણ એલખી,વામીને જે ભજે દરિસણ મુકતા તેહ પામે, જ્ઞાન ચારિત્ર તપ, વીર્ય ઉલ્લાસથી કર્મ પી વચ્ચે મુક્તિ ધામે નાર૦ ૫. જગતવત્સલ, મહાવીર જિનવર મુની,ચિત્ત પ્રભુચરણને શરણ વાગે, તારજો બાપજી, બિરદ નિજ રાખવા, દાસની ખેવના રખે જોશે તાર . વિનતિ માન, શક્તિ એ આપજો, ભાવ માઠાતા શુદ્ધ ભાસે, સાધિ સાધક દશા, સિદ્ધતા અનુભવી, દેવચક વિમલ પ્રભુતા પ્રકાએ તા9.
કળશ, વીસે જિનગુણ ગાવે, થાઈ તત્વ છે. પરમાનદ પદ પાઘ, અક્ષય જ્ઞાન અને છ વીસેક છે.