________________
૨૦
જૈનકાવ્યદોહન
માયા ૧૧.
આપણા અધિષતિ એ કિહાં, સુખ હાસે હા સધળાં ભરપૂર. માયા જોરાવર એ ોધ છે. નિજગુણે કરી વિખ્યાત, આજ ઉદય એના અછે, ઢીલ ન કરા હેા હવે ઐહિજ વાત; માયા૦ ૧૦. મન મંત્રી માની વારતા, મેાહને રાજા કી; અતિ ધણા વાજા વાયા, મનમાંહે હૈા સધળાં થઇ સિદ્ધ. હેાકાર કરતા નરપતિ સુરપતિ સુધલા જેહ; ધ્રુજાવ્યા માહ રાજા થયે,અતિ અનની હા તીન ભુવનમેં જે. માયા ૧૨. મા રાય પણ હવે મત્રવી, માનિયા અતિહી ઉદાર, ક્ષણ એક અળગા નહિ કરે, મુખ આગે હા સધળા કામદાર, અતિ સમૂળ રાજ વધ્યુ વે, જેમ વધે વડ જલ પાય; ગુખ ભાગવે મેહ ભૂપતિ,નીત નવલા હે આનંદ મન થાય. ગુણવત ગુરૂ પાક ૧૨, શ્રીદયાકુશલ ઉલ્લાસ, તમુ શિષ્ય ધ મદિર કહે, એ ખીન્ને હા ખડ મેહવિલાસ, માયા૦ ૧૫
માયા ૧૩,
માયા॰ ૧૪
ખંડ ૩ જે.
દાહરા
પાર્શ્વનાથ પ્રસાથે, પ્રગટે નવે નિધાન, અલિય વિા દરે હરે, જપતા જેહનું નામ. માહરાય હવે ચિંતવે, નગરી અવિદ્યા નામ; પુરી પુરાણી છે સહી, તે સખરી મુઝ ઠામ. સાજ કરી રહિયે” તિહા; ભય કૈના નવિ થાય, રાજાતી એ નીતિ છે, ન રહે એકણુ હાય. ધનનીરી ધરણી મહુ, વિવિધ કરે વિચારઃ ગુણવત તે ગા±લ નહિં, સ્વારથ સાથે સાર. ધ્રુમ ચિ તવી પુર સજ કરી,સધલાં લેાક વસાય, સંસારી પ્રાણી ભણી, દીઠાં આવે દાય.
1
૨.
૩.
૪.
૧.