________________
જૈનકાયદાહન.
૧૭૪.
રૂપ અનુપમ જન મન માહેન, આખુદ નામ કુમાર; ગુણ રિયા મદ માચતા એતા, અનંગતણા અવતાર, માથા તે તન દેખી તારી, મારૂ વચન તું માન; ધણી કરવા ઘણું તાહરા મહુ, લાગી રહ્યા એકતાન. આશાકારી સુણ તુ પ્યારી, ભંગ ન કીજે તાસ; પર વચન થકી જાણજો, કાંઇ ધર્મ નહિ જગ હાસ. સાભાગી તે ગુણવંતા માણસ માટા, આતમ પુરે આશ;
સૌભાગી ૨.
સાભાગી
૩.
૪.
અવગુણને મેલે પરા, તેહ ઉત્તમ એ અભ્યાસ. સાભાગી ૫. નવલખ અહીજ નાયકા નીા, પેાઠીતણા અધિકાર; છેલ છમીલા છાજતા ઍ, ખાટા નહિ નિરધાર. સૈાભાગી મણિ માણેક વર મેાતી બહુલા, કંચન રત્ન વિશેષ; સિદ્ધિ ધરે સુરગણુતણી સહુ, કામી ભાગી દાતા ભુકતા, માન મહીધરમાં મળે, જન કારણ સુખ ગાન. સાભાગી પ્રાણ થકી અધિકરી તુજને, લેખવશે લય આણુ;
થરે નર ખળ દેખ. સાભાગી
દીન દૃયા વર દાન;
દુમના ન હારશે તથકી સુણુ, એ નર બહુ ગુણ ખાણુ. સાભાગી ૯. એમ કહે તે નિશદિન નારી, સતીય ન મેલે કાય;
કાંઝી નાયક તવ સુણે, એમ પુત્રનુ દિલ છેજી કાંય. સાભાગી ૧૦, તવ ધ્યાયે દિલમાં નાયક, તુલી ખળ રૂપ નિધાન;
ગાભાગી ૧૨,
તા સહિ દુષણ દાખવા નંદન, ખંપણના અભિધાન. સાભાગી ૧૧. મેટલ સંભાળુ વાચા પાળુ, કાદું વેહેલી હું અહ; તે મુજ નંદન મન ભલુ, આઠે કામે બિગાડયું એહ. એમ કરતાં દિન આવ્યા લીતે, તેડી નાકે નાર; પુત્રી વહેા તમે વેગળુ માટે, એજ વનહ માઝાર. સતીય સુણીને હરખી મનમાં, જે સર્જ્યુ તે હોય; શીલખડ એહ સંગતિ, પાર દુષ્કૃતના નહિ કાય. સાભાગી ૧૪. વન વાળાવી વામા વારૂ, વહેતી રાત અંધાર;
સાલાગી૦ ૧૩.
મન દુઃખ પાયે અતિ ઘણું, મન ધ્યાયે શ્રીનવકાર. સાભાગી૦ ૧૫.
૬.
૭.
ર.