________________
૧૪૮
જૈનકાવ્યદેહન. કુરે દિન ને રતડિયાં, ન નિસુણે કો વાતડિયાં; સૂકે મુખ પાખડિયાં રે, સુણ બેહેની. તુજ નારીને વિરહો ચા, તેણે તુ આદેહિ મદા; વિરહી દુઃખ તન ફદા રે, સુણ બેહેની. પદ્મનીને મનમથ પિલે, વિરહાનલ માંહે ઝીલે; સહિયે બહુ પર ડિલે રે, સુણ બેહેની. જેહના મન માંહી ચીચે. તેલ અગ અગેતર સીએ; પેટ દુખે આંખ મીચે રે, સુણ બેહેની. અન્ન ને ઉદક નવ ભાવે, પ્રીતમ તે ક્ષણ દિલ આવે; બહુ દુ ખ જીવ જગાવે રે, સુણ બેહેની. પ્રેમ યાસી પાસ ન છીએ, વામાને વિજગજ દીપે; મરણ ભણી કુણ પે રે, સુણ બેહેની, સહી કળિયુ કાંઈ ન જાવે, ક્ષણ માહી વલ્સ સમાવે; કોઈ રૂઠને નાહ મનાવે રે, સુણ બેહેની. જેમ વેદના ઘાયરી ઘાવે, તે તો જનને આપ કહાવે; કહે કેહને કહિયુ ન જાવે રે, સુણ બેહેની. મનડાની મનડુ જાણે, જો તે આવે પ્રીતમ ટાણે; તે સઘળી વાત વખાણે રે, સુણ બેહેની. વરવા છે વન વેપા, લાગે જે પગ પગ દોપા; સુણ આણે આતમ રોપા રે, સુણ બેહેની. જેમ ઘેલી ને ચિત્ત, ઉર માંહિ માતડી હિતે; કેમ રહિયે નિર્મળ નીતે રે, સુણ બેહેની. પરદેશે જે સહી જાવ, ત્યાહાં આપણે કરિ બિઠાવો; પ્રીતમે હેવે સુખ વાવો રે, સુણ બેહેની. માતા ને બધવ બેહેની, સાસુ સસરા જેઠજ જેની, બહુ રાખવી શકી તેની રે, સુણ બેહેની. સુખ દુખની પ્રીતમ માને, બીજાશુ હેત ન છાને; કહું કેટલું બાઈ થાને રે, સુણ બેહેની. વહેલા થઈને વિષ પીજે, નાહ વિના કહો કેમ રહીજે?