________________
કરસ
નવ-તત્ત્વ દીપિકા.
સંસારમાં પરિભ્રમણ કરવું ન પડે, તે માટે તેણે સમ્યકત્વની. પ્રાપ્તિ કરી લેવી જોઈએ. કહ્યું છે કે
अतुलगुणनिधानं
सर्वकल्याणवीजं,
जननजलधिपोतं भव्यसन्चैकचिह्नम् । दुतितरुक्कुठारं पुण्यतीर्थ प्रधानम्, पिबत जितविपक्षं दर्शनाख्यं सुधाम्बु ||
•
હું લેકે તમે સમ્યગ્દર્શનરૂપી અમૃત જતુ { પાન કરો, કારણ કે તે અતુલ ગુણાનુ નિધાન છે, સ ક્લ્યાણનું ખીજ છે, જન્મ-મરણામિય સંસારસાગરને ત્તરી જવા માટેનું વહાણ છે, ભવ્યજીવાનુ એક લક્ષણુ. છે, પાપરૂપી વૃક્ષને ઈંઢવા માટે એક કૂહાડા છે, પવિત્ર એવુ તીર્થં છે, સ રીતે શ્રેષ્ઠ છે અને મિથ્યાત્વને જિતનાર છે. ’ અહીં' ‘ સમ્યકત્વ' નામનું તેરમુ પ્રકરણ પૂરુ થાય છે.