________________
મુખ્યત્વ
છ
ગ્રંથિપ્રદેશ સમીપે આવે છે, પણ તે એના ભેદ કરી શકતા નથી; જ્યારે ભવ્ય જીવો અપૂર્વકરણના ચગે એ ગ્રંથિના ભેદ કરી નાખે છે અને સમ્યકત્વની પના કરે છે, જે કરણ ક્રિયા પૂર્વે થઈ નથી, તે અપૂર્વકરણ. (૧) ઉપક્રમ :
ત્રેપનમી ગાથામાં પુદ્ગલપરાવત કાળના ઉલ્લેખ ર્યાં છે. તેની સ્પષ્ટતા ચાપનમી ગાથામાં પ્રકરણકાર મહર્ષિ આ પ્રમાણે કરે છે
(૨) મૂળ ગાથા :
उस्सप्पिणी अणता, पुग्गलपरियट्टओ मुणेयव्वो । asiarsarअद्धा, अणागयद्धा अनंतगुणा ।। ५४ ॥ (૩) સંસ્કૃત છાયા
उत्सर्पिण्योऽनन्ताः, पुद्गलपरावतको ज्ञातव्यः । तेऽनन्ता अतीताद्धा, अनागताद्धानन्तगुणाः ॥५४॥
',
(૪) શબ્દાથ :
રાષિળી–ઉત્સર્પિણીઓ.
અળતા–અનંત.
૨૭
પુનઃજયિદૃો-પુગલપરાવત કાલ. મુળેચવો જાણવા.
તે-તે પુદ્ગલપરાવ.
તે અને ગળતા તે ડñતા.