________________
o
નવ-નવ દીપિકા (૧) ઉપમ ?
સમ્યકતવની પ્રાપ્તિ થયા પછી તે સ્થિર-નિશ્ચલ કેમ રહે? તે અંગે પ્રકરણકાર મહર્ષિ બાવનમી ગાથામાં જણાવે છે કે(૨) મૂળ ગાથા सब्बाई जिणेसर-भासियाई वयणाई नन्नहा हुँति । इइ बुद्धी जस्स मणे, सम्मत्तं निच्चलं तस्स ॥५२॥ • (૩) સંસ્કૃત ગાથા : सर्वाणि जिनेश्वरमाषितानि वचनानि नान्यथा भवन्ति । इति बुद्धिर्यस्य मनसि, सम्यक्त्वं निश्चलं तस्य ॥५२॥ (૪) શબ્દાર્થ :
વ્યાસ વિજેતર-મારિયાઈ-જિનેશ્વરનાં કહેલાં. વચાઉ-વચને. –ને.
અને જાની સંધિ થવાથી નહીં એવું પદ અનેલું છે.
અન્ન-અન્યથા, વિપરીત, અસત્ય.
ત્તિ-હેય. ફએવા પ્રકારની ૩ી-બુદ્ધિ.
–જેના.