SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૬ નવ તત્વ-દીપિકા મા-ભાવ, ભાવકાર, ઘાવ-અલ૫બહુવ, અલ્પબહુdદ્વાર. વ-નિશ્ચયપૂર્વક (૫) અર્થ-સંકલના: (૧) સતપદપ્રરૂપણાકાર, (૨) કચ્ચપ્રમાણાર, (૩) ક્ષેત્રદ્વાર, (૪) સ્પર્શનાદ્વાર, (૫) કાલદ્વાર, (૬) અંતરદ્વાર, (૭) ભાગદ્વાર, (૮) ભાવાર અને ૯) અપબહુઠ્ઠાર, એ નિશ્ચયે નવ અયોગદ્વાર છે. (૬) વિવેચન સૂત્ર અને અર્થનું વ્યાખ્યાન કરવું, તેને અનુગ કહેવામાં આવે છે. આ અનુગતું જે દ્વાર એટલે માર્ગ કે ઉપાય, તે અનુગદ્વાર તેને ઉપયોગ કેઈ પણ વસ્તુ કે તત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે થઈ શકે છે. તત્વાર્થસૂત્રના પ્રથમ અધ્યાયમાં કહ્યું છે કે “સત્ત-સંધ્યાક્ષેત્ર-રાજસ્થાન-માવરકુવૈદ્ય-સત્, સંખ્યા, ક્ષેત્ર, સ્પર્શન, કાલ, અંતર, ભાવ અને અલ્પાબહેત્વ એ આઠ અનુગદ્વાર વડે જીવાદિતનું જ્ઞાન થાય છે. અહીં ભાગ સિવાયના આઠેય અનુગદ્વારનાં નામે જોઈ શકાય છે. મોક્ષને વિષય ગહન હેવાથી તેને વિશદ બેધ થવા માટે પ્રકરણકાર મહર્ષિએ નવ અનુગારની આવશ્યક્તા દર્શાવી છે અને તેના નામ પણ જણાવ્યાં છે. જેમ કે –
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy