________________
માક્ષત
૩૬૫
જ અનુભવ હોય છે, તેથી જ તેને પરમ સુખનું ધામ માનવામાં આવ્યું છે.
આ મેક્ષતત્વને વિશદ ધ નવ અનુગદ્વારે વડે થાય છે, તેથી પ્રકરણકાર મહર્ષિ તેતાલીશમી ગાથામાં નવ અનુયાગદ્વારે કહે છે. તે આ પ્રમાણે (ર) મૂળગાથા:
संतपयपरूवणया, दव्वपमाणं च खित्त फुसणा य ।
कालो अ अंतरं भाग, भावे अप्पाबहुं चेव ॥४३॥ (૩) સંસ્કૃત-છાયાઃ
सत्पदप्ररूपणा, द्रव्यप्रमाणं च क्षेत्र स्पर्शना च ।
कालच अंतरं भागो, भावोऽल्पबहुत्वं चैव ॥४३॥ (૪) શબ્દાર્થ :
સંતપંચણવા–સપઢની પ્રરૂપણ, સત્યપ્રરૂપણાકારસુવાના દ્રવ્ય પ્રમાણે, દ્રવ્યપ્રમાણુકાર. જ-અને. ત્તિ-ક્ષેત્ર, ક્ષેત્રદ્વાર. પુરસ્પર્શના, સ્પર્શનાકાર. -અને, વળી. જ-કાલ, કાલદ્વાર.
અને. શત-અંતર, અંતરકાર, મા-ભાગ, ભાગદ્વાર,