________________
પ્રકરણ મારતુ
માક્ષતત્ત્વ
[ગાથા તેતાલીશમીથી પચાશમી સુધી)
(૧) ઉપક્રમ :
પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિ સુખને અર્થે થાય છે. આ સુખની ચરમ સીમા મોક્ષની અવસ્થામાં અનુભવાય છે, તેથી માક્ષ એ શુદ્ધ ઉપાય તત્ત્વ ગણાયું છે.
આત્મા પુરુષાથના ચગે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ઘાતીક ના ય કરે ત્યારે તે જ્ઞાનની દ્રષ્ટિએ સજ્ઞ અને છે અને ચારિત્રની દૃષ્ટિએ વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યાર ખાદ જ્યારે તે પાતાના ઘેડુ છોડે છે, ત્યારે વેઢનીય, આયુષ્ય, નામ અને ત્ર એ ચાર અઘાતીમાં પણ નાશ પામે છે અને એ રીતે સ કર્મીના ક્ષય થતાં તે મેાક્ષની પ્રાપ્તિ કરે છે.
મેાક્ષમાં જન્મ, જરા કે મૃત્યુ હાતા નથી; માત્ર ચિદાન' અવસ્થા એટલે જ્ઞાન અને આનંદ્યમય અવસ્થાને