SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ મારતુ માક્ષતત્ત્વ [ગાથા તેતાલીશમીથી પચાશમી સુધી) (૧) ઉપક્રમ : પ્રાણીઓની સર્વ પ્રવૃત્તિ સુખને અર્થે થાય છે. આ સુખની ચરમ સીમા મોક્ષની અવસ્થામાં અનુભવાય છે, તેથી માક્ષ એ શુદ્ધ ઉપાય તત્ત્વ ગણાયું છે. આત્મા પુરુષાથના ચગે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, માહનીય અને અંતરાય એ ચાર ઘાતીક ના ય કરે ત્યારે તે જ્ઞાનની દ્રષ્ટિએ સજ્ઞ અને છે અને ચારિત્રની દૃષ્ટિએ વીતરાગ અવસ્થાને પ્રાપ્ત કરે છે. ત્યાર ખાદ જ્યારે તે પાતાના ઘેડુ છોડે છે, ત્યારે વેઢનીય, આયુષ્ય, નામ અને ત્ર એ ચાર અઘાતીમાં પણ નાશ પામે છે અને એ રીતે સ કર્મીના ક્ષય થતાં તે મેાક્ષની પ્રાપ્તિ કરે છે. મેાક્ષમાં જન્મ, જરા કે મૃત્યુ હાતા નથી; માત્ર ચિદાન' અવસ્થા એટલે જ્ઞાન અને આનંદ્યમય અવસ્થાને
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy