________________
નિર્જ રાવ
૩૫ છસ્થને અને છેલ્લાં બે ધ્યાન કેવલિ ભગવંતને હોય છે, તથા પહેલા ત્રણ ધ્યાન સોગીને અને છેલ્લું ધ્યાન અગીને હોય છે, તથા એ ચારે ધ્યાનને પ્રત્યેકને કાળ -અંતમુહૂર્ત પ્રમાણને હોય છે. છાઘસ્થિક ધ્યાન કેગની એકાગ્રતારૂપ હોય છે અને કેવલિક ધ્યાન રોગનિરોધરૂપ હોય છે. તાત્પર્ય કે કેવલિ અવસ્થામાં કેગના નિધન જ ધ્યાન ગણવામાં આવે છે.
(૬) ઉત્સર્ગ કે વ્યુત્સતપ
ઉત્સર્ગ એટલે ત્યાગ, વ્યુત્સર્ગ એટલે વિશેષતાપૂર્વક ત્યાગ. તેના બે પ્રકારે છે : (૧) દ્રવ્યચુત્સર્ગ અને (૨) ભાવવ્યુત્સર્ગ. તેમાં દ્રવ્યયુત્સર્ગ ચાર પ્રકાર છે (૧) ગણવ્યુત્સર્ગ–ગચ્છને ત્યાગ કરી જિનકલ્યાદિકલ્પ અંગીકાર કરે તે. (૨) શરીરવ્યુત્સર્ગ–કાયક્રિયાને ત્યાગ કરે, કોયેત્સર્ગ અવસ્થાએ રહેવું તે. (૩) ઉપધિવ્યુત્સર્ગ– અન્ય કલ્પ અંગીકાર કરતાં સર્વજ્ઞની આજ્ઞા પ્રમાણે ઉપાધિ એટલે વસ્ત્ર-પાત્ર આદિને ત્યાગ કરે તે. (૪) અશુદ્ધ ભક્તપાનબુત્સર્ગ–અશુદ્ધ આહારપાણને ત્યાગ કરે તે.
ભાવબૃત્સર્ગ ત્રણ પ્રકાર છે: (૧) કષાયબ્રુત્સર્ગ– કષાયને ત્યાગ કરે તે. (૨) ભત્સર્ગ-ભવને કારણ રૂપ મિથ્યાત્વાદિ બંધહેતુઓને ત્યાગ કરે તે. (૩) કત્સર્ગ-જ્ઞાનાવરણ આદિ કર્મોને ત્યાગ કરવો તે.