________________
નજરાતત્વ
૩૨૭ ભગવતીસૂત્રના પચીશમા શતકના સાતમા ઉદેશમાં વૈયાવૃત્યના દશ પ્રકારે નીચે મુજબ જણાવેલા છે :
“તે જિ તં-ચાવજે? વૈચાવજો રવિ પન્ન, તે Tહા-ભાચરિચ-વેચાવજો, ૨ હવાઇ-વેચાવ, રૂ ઘેરवेयावच्चे, ४ तवस्सि-वेयावच्चे, ५ गिलाण-वेयावच्चे, ६ सेह-यावच्चे, ७ कुल-वेयावच्चे, ८ गण-वेयावच्चे, ९ संघ-वेयावच्चे, १० साहम्मिय-वेयावच्चे । से तं यावच्चे।
“હે ભગવંત! તે વૈયાવૃત્ય કેવું હોય? (ભગવાન કહે છે. તે આયુષ્યન્ ! વૈયાવૃત્ય દશ પ્રકારનું કહેવું છે, તે આ રીતે?
૧ આચાર્યનું વૈયાવૃત્ય. ૨ ઉપાધ્યાયનું વૈયાવૃત્ય. ૩ રવિર એટલે વૃદ્ધ સાધુનું વૈયાવૃત્ય. ૪ તપદવીનું વૈયાવૃત્ય. ૫ ગલાન એટલે માંદા કે અશક્ત સાધુનું વૈયાવૃત્ય.
૬ શૈક્ષ એટલે નવદીક્ષિત હેઈને જે શિક્ષા પ્રાપ્ત કરે છે, તે સાધુનું વૈયાવૃત્ય.
૭ કુલ એટલે એક આચાર્યને સમુદાય, તેનું વૈયાવૃત્ય.
૮ ગણું એટલે જુદા જુદા આચાર્યોના સમાન વાંચનાવાળા સહાધ્યાયીઓ, તેમનું વૈયાવૃત્ય.
૯ સંઘ એટલે સક્લ શ્રમણસંઘ, તેનું વૈયાવૃત્ય.
૧૦ સાધર્મિક એટલે સમાન ધર્મ પાળનારા મુનિઓનું વૈયાવૃજ્ય.
અશકા સા.
એટલે નવો
જ છે, તે