________________
નવતત્ત્વ દીપિક
અને શુક્ર એ શરીરની સાતેય ધાતુ તથા અશુભ કર્મો તપે, તે તપ જાણવુ’
፡
આ વ્યાખ્યા પ્રમાણે કરૂ. દેહદમન એ તપ નથી. અને માત્ર માનસિક તિતિક્ષા એ પણ તપ નથી. તેમાં દેહ અને મન ઉભયથી શુદ્ધિ કરનારાં તત્ત્વા જોઈ એ. જૈન તપ આ અને પ્રકારની શુદ્ધિ પર રચાયેલ છે. શ્રી જિનેશ્વર ભગવતાએ કહ્યુ છે કે નો ફોનटूयाए नो पर लोगट्टयाए नो उभयलो गट्टयाए नो कीत्तिवन्नसदચિજોઢચાહ્ નન્નત્યં નિમ્નપ્રયા હે મુમુક્ષુ ! તમે કોઈ પણ પ્રકારનું તપ આ લોકના સુખની ઈચ્છાથી નહિ; પરલોકના સુખની ઇચ્છાથી નહિ; ઉભય લોકના સુખની ઈચ્છાથી નહિ; કીર્તિ, મહત્તા કે પ્રશસાની ઈચ્છાથી નહિ, પણ માત્ર કમની નિર્જરા અર્થે જ કરો,’
"
અહીં એ પણ મમજી લેવુ જરનું છે કે અમુક દિવસ કે અમુક વખત ભૂખ્યા રહેવુ, તે તપ નહિ પણ લઘન-લાંઘણુ છે. અમુક વસ્તુ નહિ મળે તો ઉપવાસ કરીશ ' એ પ્રકારની ચેતવણીપૂર્વ॰ક થતા ઉપવાસ વગેરે એક પ્રકારનાં તામાં છે, પણ શુદ્ધ શાસ્ત્રીય તપ નથી. જે તપ માક્ષપ્રાપ્તિના હેતુથી માત્ર ની નિશ માટે કરવામાં આવે, તેને જ શુદ્ધ શાસ્ત્રીય તપ ગણવાના છે.
તપના બાહ્ય અને અભ્યતર એવા એ પ્રકાશ છે. તેમાં જે તપ ખાદ્ય વસ્તુના ત્યાગની અપેક્ષાવાળું છે તથા જેને દેખીને લોકો ‘આ તપસ્વી છે' એમ સમજી શકે