SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ સવરતત્વ હ. अनित्यमारोग्यमनित्ययौवनं, विभूतयो जीवितमप्यनित्यम् । अनित्यताभिः प्रहतस्य जन्तोः વર્થ રિ: જામશેષ કરે છે , આરોગ્ય અનિત્ય છે, યૌવન અનિત્ય છે, સંપત્તિ. અનિત્ય છે અને જીવન પણ અનિત્ય છે. આમ અનિત્યતાથી હણાયેલા પ્રાણીને કામગમાં આનંદ કેવી રીતે. આવે?” તાત્પર્ય કે ન જ આવવું જોઈએ. તેણે આ સર્વ વસ્તુઓની અનિત્યતા વિચારી આત્મકલ્યાણ સાધવામાં જ ઉધત થવું જોઈએ. (૨) અશરણભાવના-વ્યાધિ, જરા અને મૃત્યુથી ઘેરાયેલા આ સંસારમાં પ્રાણુને કેઈનું શરણુ નથી, એમ ચિંતવવું, તેને અશરણભાવના કહે છે. નિમ્ન પદ્યમાં-- અશરણભાવના વ્યક્ત થયેલી છે: जहेह सीहो य मिग गिहाय, मच्चू नरं नेइ हु अंतकाले । न तस्स भाया व पिया व माया, कालम्मि तस्स सहरा भवंति ॥ જેમ કોઈ સિંહ મૃગના ટોળામાં પેસીને તેમાંના એકાદ મૃગને પકડીને ચાલતે થાય, તેમ અંતકાળે મૃત્યુ પણ કુટુંબીજનેમાં કૂદી પડીને તેમાંના એકાદ જણને
SR No.011513
Book TitleNavtattva Dipika
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1972
Total Pages334
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy