________________
- ૧૮૮
નવ તત્ત્વ દીપિકા
અળખામણા લાગે, ‘ જ્યાં જાય કા, ત્યાં સમુદ્ર સૂ • વગેરે ઉક્તિઓ દુભ ગનામકને સૂચવનારી છે. (૯) અનાધૈયનાસકમ જેના ઉદયથી જીવતું ગમે - તેવું યુક્તિયુક્ત વચન લેકમાન્ય થાય નહિ,
-
(૧૦) અપયશઃકીતિનામ—જેના ઉયથી જીવને • ગમે તેટલું કામ કરવા છતાં અપયશ અને અપકીતિ જ મળે.
સદેશક :
આ દશક સ્થાવરદશકથી બિલકુલ ઉલટુ છે. તેની શ્વેશ પ્રકૃતિ આ પ્રમાણે જાણવી :
(૧) ત્રસનાસક–જેના ઉદ્દયથી જીવને ત્રપણુ
પ્રાપ્ત થાય.
(૨) બાદરનામમ–જેના ઉદ્ભયથી જીવને માદરપશુ પ્રાપ્ત થાય.
(૩)પર્યાપ્તનાસકમ -જેના ઉડ્ડયથી જીવ સ્વયેગ્ય પર્યાપ્ત અવશ્ય પૂરી કરે.
(૪) પ્રત્યેકનામક –જેના ઉદ્ભથી જીવ સ્વતંત્ર શરીર પામે.
(૫) સ્થિરનાયક અર્થાત્ દઢ અવયવાની પ્રાપ્તિ થાય.
જેના ઉયથી જીવને સ્થિર
(૬) શુભનામમ–જેના ઉડ્ડયથી જીવનું નાભિ એટલે કે તેના સ્પર્શથી
* ઉપરનું શરીર પ્રશસ્ત હાય, ખીજાને આનંદ આવે.