SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Ran પરીક્ષા પસાર કરી, નોકરીની શોધમાં વઢવાણ રોકાયા હતા. એટલે લગભગ આખા ચાતુર્માસ દરમ્યાન પ્રવચનાનો લાભ લઈ શકો તેમ જ ઘણીવાર બપોરે પણ તચર્ચા થતી તે વખતે પણ જતો. એ અરસામાં બપોર પ્રવચન કરવાના રિવાજ ન હતો. ** વ તે વખતે પૂ. ગુરુદેવ ઇજા સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા. સંપ્રદાયમાં પણ તેમની ખૂબ જ ધાતિ હતી અને વ્યાખ્યાનમાં હજારો માણસો આવતા. સુંદર વોરાના ઉપાયમાં માણસા સમાનાં હિંદુ નથી મારવાની પોળ બહાર ઠાકરશીભાઈના ડેલામાં વ્યાખ્યાન થતાં. ચાતુર્માસ દરયાન શાતારસૂત્રનું પહેલું અધ્યયન જે શ્રી મેઘકુમારનું છે તેનાથી શરૂઆત કરેલી પણ ચાલુ અધિકાર શરૂ કરતાં દરરોજ લગભગ અડધો કલાક ના સકિત ઉપર જ વચન હતું. અમિત શું છે? તેનું સ્વરૂપ કેવું ? તે તથા તેનો દુભા, મામાર્ગમાં તેનું વગેરે વિષયો ઉપર જાવા જાવા દિકાથી ખૂબ જ આર્થિક અને બાકભાગ્ય રીતે સમજના. સંપ્રદાયમાં દેવા છતાં તે સનાતન સત્યોને ગોપા વિના બહુ જ સરસ રીતે ોતાના પાસે મુકતા અને શિાળી વર્ગ મંત્રમુગ્ધ થઈને સાંભળતા. તે વખતે લખેલી નોંધપાથીમાં મેં તા. ૨૦-૭-૨૬ના રોજ લખ્યું છે કે “સમકિત ઉપર કમાલ કરે છે.” તે પછી તા. ૨૨-૭-૨૬ના રોજ ફરી લખ્યું છે કે “રાજ પહેલાં થોડી સમાલાચના લગભગ અડધો કલાક સકિત ઉપર જ કહે છે. સમકિત ઉપર અજબ ભાર દે છે, અને દેવા જ જોઈએ એમ હવે લાગે છે,’ સમ્યગ્દર્શન વિષેના પૂ. ગુરુદેવના તે વખતના વિચારો અને હાલના વિચારોમાં કેટલું સામ્ય છે તે દર્શાથવા તે વખતે તેઓશ્રીનાં પ્રવચનની ક્રૂ' કરેલી નોંધમાંથી થોડાં અવતરણ આપું તો અસ્થાને નહિ ગણાય. સમકિત એ કોઈ જાદી જ વસ્તુ છે. તે આવશે એટલે માણસની માયા ફરી જશે, વર્તન ઝુરી જશે, તેનું બધું જ ફરશે. સમકિત વિનાની ક્રિયાઓ એકડા વિનાનાં મીંડી છે. સમકિતી જીવ પાતાના નિર્ણય પાતે જ કરી શકે છે. સકિતીને પોતાના મોક્ષ કયાર થશે તે કોઇને પૂછવા જવું પડતું નથી. સમકિત થયું એટલે માસ જ છે. સમકિતનું સ્વરૂપ ઘણું જ સૂક્ષ્મ છે, હજારો લાખામાં કોઈક જ જીવ સમકિતી હાય છે. હીરાની કિંમત હજારા રૂપિયા હોય છે, તેના પાસા પડતાં ખરેલી રજની કિંમત પણ સેંકડો રૂપિયા હાય છે; તેમ સમકિતનીરાની કિંમત તો અમુલ્ય છે, તે મળ્યા તો તો ક્યાણ થઈ જશે પણ તે ન મળ્યું તો પણ ‘“સમકિત એ કાંઇક જાદી જ વસ્તુ છે" એમ તેનું માહાત્મ્ય સમજાઈ તે મેળવવાની તાલાવેલીની વર્ષો પણ ઘણા લાભ આપે છે. જાણપણું તે જ્ઞાન નથી. સમકિત સહિત જાણપણું તે જ શાન છે. અગિયાર અંગ કંઠારો હોય પણ સમકિત ન હોય તો તે અજ્ઞાન છે. આવાં તો અનેક અવતરણો આપી શકાય તેમ છે પણ સ્થળસંકોચને કારણે વધુ આપ્યાં નથી, પણ આટલાથી સ્પષ્ટ થાય છે કે વર્ષોથી પૂજય ગુરુદેવના પ્રિય અને મુખ્ય વિષય સમ્યગ્દર્શન છે અને સંપ્રદાયમાં હતા ત્યારથી જ તેનું સ્પષ્ટ રીતે પ્રતિપાદન કરતા આવ્યા છે. પહેલાં સાચી સમજણ કરવાની ખાસ જરૂર છે તેમ તેઓ ભાર દઈને પહેલેથી જ કહેતા અને સંપ્રદાયમાં હતા ત્યારે વ્યાખ્યાન શરૂ કરતાં પહેલાં એક ગાથા લતા ‘ઇયુગયારસો' છે ! તમે સમ્યક પ્રકારે મુ! એટલે કે સમ...સ. આ મુદ જ સાચી સમજણ કરવાનો ઉપદેશ દેતા આવ્યા છે. R
SR No.011511
Book TitleKanjiswami Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorFulchandra Jain Shastri, Himmatlal Jethalal Shah, Khimchand Jethalal Shah, Harilal Jain
PublisherDigambar Jain Mumukshu Mandal
Publication Year1964
Total Pages195
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy