________________
૩૯ મૂલમ-હોયનિ નાળ પ્રયિાય દુપણું, સમર્ચ હોલ્સ નાળિત્તા, ફ્ચ સન્થોવર વચ્ચે દો
અર્થ : જગતમાં ( સર્વ જીવાને ) દુખ ( અને દુઃખના કારણે મેહાર્દિ) અહિતમાં પરિણમે છે, એમ તું જાણુ, લેાકને (વિષય લેાલુપતાને) સિદ્ધાંત જાણીને આ ખાખતમાં મુનિ શસ્ત્રને પરિહાર કરનારે થાય છે.
मूलम् - जस्सिमे सहाय रुवाय रसाय गंधाय फासा य अभिसमन्नागया भवंति से आय, માળવું, વેચવું, મથ, કંમથ, પન્નાને િવરિયાળx હોય, મુળીત્તિ પુત્તે, ધમથિ, રજ્જૂ, आट्टसीए संगमभिजाणड, सीउ सिच्चाई से निग्गंथे, अरइरइस हे, फरुसय नो वेइ જ્ઞાળવોત્રપ વીરે, નવં તુલા પમુત્તિ ।। બ્રુ. ૨૨૭।।
અર્થ “જે મુનિને આ શબ્દના વિશે, રૂપના વિષયેા, રસના વિષયેા, ગધના વિષયે, સ્પર્શીના વિષયે નુ મેહકપણું અને ખાધકપણુ ખરાબર સમજાઈ ગયેલુ. હોય છે, તે આત્માને જાણનારા છે, જ્ઞાનવાળા છે, પ્રાચીનજ્ઞાન વેદને સમજનારા છે, ધર્મને જાણનારા છે, અને બ્રહ્મચારી છે, તે વિવેકપ્રજ્ઞાથી લેાકના સ્વરૂપને જાણે છે. તે મુનિ છે, એમ કહેવાય છે. તે ધની સ્મતાને જાણુનાશ છે, સરળ છે, અને વિષયના પ્રવાહ અને ઘૂમરીને સૉંગમ (કારણુ કાર્ય ભાવ) ખરાબર સમજે છે; તે નિન્થમુનિ શીત-ઉષ્ણતા એટલે ઈષ્ટાનિષ્ટાને ત્યાગી છે, રતિ-અતિના સહન કરનાર છે, તેથી સયમ માર્ગમાં કાણુાઈને અનુભવ કરતે નથી. વેરથી ઉપરત થયેલે તે જાગૃત વીરપુરુષ છે. આ પ્રમાણે લક્ષ રાખીને હે શિષ્ય, તુ દુઃખથી મુકત થશે.
मूलम् - जरामच्चुवसोत्रणीय नरे सचयं मूढे धम्मं नाभिजाणइ ॥ सु. १३८ ॥
અર્થ :-વૃદ્ધપણું અને મૃત્યુ વગેરે જ જાળને વશ થઈ ગયેલા પુરુષ સતત્ મેહયુકત થઈને ધમ ને સમજતા નથી.
मूलम् - पासिय आउरपाणे अधमत्तो परिव्वए, मंता य मइमं पास ॥ सू. १३९ ॥
અર્થ :-૬ ખીયાં પ્રાણીએને જોઇને અપ્રમાદી થઈને સંયમમાં પ્રવૃત્તિ કરવી જોઈ એ, એ વિચારીને હું મુદ્ધિમાન, તું લેકસ્વરૂપનું ચિંતન કર. (અર્થાત્ વિવેકશૂન્યતાને ત્યાગ કર)
मूलम् - आरंभजं दुक्खमिणं ति णच्चा, माई पमाई पुण पइ गव्र्भ उवेद्यमाणो सहरूवेसु उज्ज મામિની મા પમુદ્દે 1 સ્ત્ર. ૨૪૦ ॥
અર્થ :- ૬ ખ આરંભથી (હિ`સા કર્માથી) ઉત્પન્ન થયું છે, એમ જાણીને વળી કપટી અને પ્રમોદ કરનાર ફરીને ગર્ભમા આવે છે, એમ જાણીને મરણુ અને જન્મથી ડરનારા સરળ મનુષ્ય શબ્દ અને રૂપે વગેરે વિષયેામાં તટસ્થ રહીને મરણુમાંથી છૂટી જાય છે.