________________
પહેલા અધ્યયનનો ત્રીજો ઉદ્દેશક બીજા ઉદેશામાં પૃથ્વીકાય જીવની રક્ષા કરનારને અણગાર તરીકે ભગવંતે જણાવ્યો છે, આ ઉદેશામાં અણગારના વિશેષ લક્ષણ બતાવવાનું પહેલું અને બીજુ અને ત્રીજુ સૂત્ર પ્રવર્તે છે. તે પછી અનુક્રમે સ્થાવર તરીકે અષકાયની દયા પ્રાપ્ત થાય છે, તેનું વર્ણન આ ઉદેશામાં આવે છે. - નેમિ સેનgifજ ૩ રે કાકરે, ૪vfsu સમાજ કુviળ, વિચાર,
जाए साए निख्खंते तमेय अणुपाले जा विज हिता शिक्षात्तियं ॥ स २०॥ અર્થ -હુ એમ કહુ છું, કે જે પ્રમાણે તે સરલ બનેલે અણગાર ન્યાય માગને, મોક્ષમાર્ગને
સ્વીકારીને, માયાને દૂર કરતો કરતો, જે રીતે અમે જણાવ્યો છે, અને જે શ્રદ્ધાએ તે ગૃહવાસમાંથી નીકળ્યો છે, તેને (શંકા કક્ષા વગેરે વિરોધી પ્રવાહને તજીને, તે શ્રદ્ધાને ટકાવી રાખે (આ મુનિનું લક્ષણ છે. ટિપ્પણી:-આ સૂત્રમાં “જિજ્ઞદિત્તા gss ” એ પાઠ મળે છે ત્યાં વિધિ પ્રવાહ
ને બદલે માતા-પિતા ગૃહાદિક પૂર્વ સરેગોને ત્યાગ કરીને એ અર્થ ઘટે છે.
मूलम् -पणया वीरा महावीहि । लोगं च आणाए अमिस मेच्चा अकुओभयं ॥ सू. ५१ ।।
અર્થ -વીર પુરૂષ મિક્ષ માર્ગની મોટી શેરીને પામી ચૂક્યા છે. ભગવંતની આજ્ઞાથી લકને જાણને
અને કયાયથી પણ ભય જેમાં નથી એવા સંયમને પાળીને
ટિપ્પણી -શૂરવીરે સંગ્રામથી ડરતાં નથી રાગદ્વેષ અને કષાય સાથેનું યુદ્ધ એ સામાન્ય
યુદ્ધ નથી, ભારે યુદ્ધ છે. આમાં ભલભલા ગભરાઈ જાય છે. પણ જેને ભગવંતની આજ્ઞાનુ બળ છે, ગુરૂ વિનય છે અને શાસ્ત્રની કૃપા છે એ મુનિ અહીં પરાક્રમ દાખવીને માર્ગમાં આગળ ધપે જાય છે.
मूत्रम्-से बि मिणेष सयं लोगं अब्माइ करवेजा, मेव अत्ताणं अमाइ फरवेजा, जेलोयं अमाइ __खति, से भत्ताण समाइतति, जे अचाणं अब्मा कखति, सेलोयं अन्माइक्खति
(૪. ૨૨)
અર્થ એમ હું કહું છું, કે (તે મુનિ) ન તો સવયં અપકામ વગેરે સ્થાવર જીવલોકને અલાપ
(નિષેધ) કરે, અને ન તો પિતાના આત્માને અપલાપ કરે જે સ્થાવર જીવલેકને અપલાપ કરે છે, તે પોતાના આત્માનો અપલાય કરે છે, ને આત્માને અપલાપ કરે છે તે સ્થાવર જીવલોકનો અપલાપ કરે છે.
રમૂ-કાળા કુદ it, wા મત્તિt ve-જમાઇn, જા વિજf fe
उदयकम्मतमारंभेणं, उदयसत्यं समारंममाणा मण्णे अणेगरूवे पाणे विहिसति । सू३॥