________________
અર્થ :-હિંસક ક્રિયાએથી લજ્જ પામતાં મુનિએને તુ પ્રથકનિહાસ અમે અગાશ છીએ એમ ખેલનારા કેટલાક (મનુષ્યે!) જે આ વિધવિધ પ્રકાના શરમા વડે પાણી સંબધેકા ના આરભ કરીને પાણીનું શસ્ત્ર પ્રત્યેાજીને (પાણીના જીવે! ઉપરાંત) ખીજા અનેક પ્રકારના જીવાને હણી નાંખે છે.
भूम-तत्थ खलु मगवया परिण्णा पवेइया । इमस्त चेष नीषियस्स परिवंदणमाणणपूयणाय, जाइमरणमोयणाए, दुकखपडिघाय हेउं से सयमेष उदय सत्यं समारंभंते समणुजाण, મૈં સે દિયાપ, તે તે અક્ષૌદ્દિ રણ, ૨૪।
અય. તે ખાખતમાં ભગવતે ખરેખર વિવેક (પરિક્ષા) દર્શાવ્યે છે. આ (અસ‘યમી) જીવનના ગૌરવ, સન્માન, તેમજ સત્કારને માટે જન્મ મરણથી છુટવાને માટે અને દુ:ખને પત્રિકાર કરવા માટે, તે જીવાતે જ અપકાયનું શસ્ત્ર પ્રત્યેાજે છે, ખીજાએ દ્વારા અથવા તે અપકાયનું શસ્ત્ર પ્રત્યેાજે છે, અથવા અન્ય કાઈ અપકાયનુ શસ્ત્ર ઉપયાગમાં લેતે હાય તેને અનુગતિ આપે છે, તે તેના અહિતમાં પરિણમે છે તે તેને સમ્યકત્વમાં અંતરાયનુ કારણ છે.
मूलम् -सेतं संवत्झमाणे आयाणीयं समुट्ठाए सोच्चा भगवओ अणगाराणं वा अन्तिए, इमेगेसिंणायं भवति, एस खलु गंथे, एस चलु मोहे, एस खलु मारे, एस खलु णरए इत्थं गढिए कोप लमिणं विरूवरूवेहिं सत्येहिं उदयकम्म समारंभेणं, उदयसत्थं समारंभमाणा अण्णे अण्णेगरुपे पाणे विहिंसः ॥ सृ. २५ ॥
'
અર્થ :-તે આ વસ્તુને સમજીને ભગવાનના અણુગારાની પાસેથી સાંભળીને સંયમ માગને સ્વીકારીને જ્યારે મેધ પામે છે) ત્યારે આ જગતમા કેટલાકને આ વસ્તુ જણાય છે કે આ (હિંસા ક) ખરેખર ગ્રંથ અથવા પરિગ્રહ છે. આ ખરેખર માહુ છે, આ ખરેખર માર છે (મરણનું કારણ છે) આ ખરેખર નરક છે, આ ખાખતમાં પ્રાણીએ સૂચ્છિત થયેલાં છે, જેથી આ વિધવિધ પ્રકારના શસ્રોદ્વારા અપકાયની હિંસાના આરભથી પાણીના શાસ્ત્રને પ્રત્યેાજતાં અન્ય અનેક પ્રકારના પ્રણેાની હિંસા કરે છે.
मूत्रम् -से बेमि, संति पाणा उदय निस्तिथा, जीवा अणेगे । इह खलु भी अणगाराणं उदयजीवा વિચિા | સત્યં ચૈત્ય અનુવી, પાર | પુદો સત્થે વેચ || જૂ૨૬ ||
અર્થ :-ટુ એમ કહુ છુ... પાણીને આશરે લઈ ને રહેલા અનેક જીવા અથવા પ્રાણીએ છે. આ જૈન શાસનમા ખરેખર મુનિએને અપકાયના જીવેા સખ ધે સમજાવવામાં આવ્યુ છે, આ બાબતમા વિચાર કરીને તું શસ્રને જો. શસ્ત્ર ભિન્ન ભિન્ન રૂપે જણાવ્યુ છે.
મમ-અકથા સમિાવાળું ! સ્ર. ૨૭ ॥
અથ
અથવા (અપકાય વગેરેના હિસકને) અદેત્તાદાન અથવા ચારીને દોષ લાગે છે,