________________
पाइरित्तेण अहेसणिज्जेण महापरिग्गदिएण असणेण वा अभिकख साहम्मियस्म
कुज्जी वेथाडि फरणाए, अहं मावि नेण अहाइरित्तेण अहेसाणजेण अदाए किराहिएण ।' असणेण या गणेण या ४ भिकंख साहम्मिहि फीरमाणं ' वेयाय डियं साइलिस्सामि - - સ્ટાઇકિ જામમા નાવા માફ મિનાથ મ ઝૂ. ૨૮ અર્થ-જે ભિક્ષુને આ પ્રમાણે કલ્પ હોય છે, જુદો જુદે ક૯૫ એટલે મર્યા હોય છે કે હું
ખરેખર બીજા ભિક્ષુઓને અન્ન-પાણી લાવીને આપીશ અને તેમનું લાવેલું હું ઉપગમાં લઈશ. ૧
જે ભિક્ષુને આ પ્રમાણે મર્યાદા હોય છે કે હું ખરેખર બીજા ભિક્ષુએને અન-પાણીવસ્ત્રાદિ લાવીને આપીશ, પણ તેમનું લાવેલું ઉપયોગમાં લઈશ નહિ. ૨.
- વળી જે ભિક્ષુને એવી મર્યાદા હોય છે કે હું અન્ય ભિક્ષુઓને અન્ન, વસ્ત્રાદિ લાવીને * છાપીશ નહિ, પણ તેમનું લવેલું ઉપયોગમાં લઈશ. ૩.
વળી જે ભિક્ષને એવી મર્યાદા હોય છે કે હું ખરેખર અન્ય મિશુઓને ન તો અને વસ્ત્રાદિ લાવી આપીશ, ન તે તેમના લાવેલને હું ઉપયોગ કરીશ ૪.
હે તે યોગ્ય રીતે બચેલા, ચોગ્ય વિધિથી ગ્રહણ કરેલા અને ચોગ્ય રીતે એષણીય તે આહારાદિથી નિર્જરાના હેતુઓ મારા સમાન ધમીં મુનિઓની સેવાચાકરી કરૂં તે તે મારે કરવી કલ્પ, અથવા તે મારા પ્રત્યે પણ તેઓ બચેલા એષણય વિધિપૂર્વક સ્વીકારેલા અન્ન, વસ્ત્રાદિથી જે નિર્જરા હેતુએ સેવા કરવાને ભાવ બતાવે તે હું તેનો ઉપગ કરીશ.
આ પ્રમાણે હળવાપણું વિચારીને સમતા ભાવને ઓળખીને તેણે સંયમમાં પ્રવૃત્તિ કરવી.
मूलम्-जस्ल णं भिक्खुस्त एवं भदइ-से गिलाभि खलु है इममि समप, इमं लरीरगं अणुपुत्वेण
परियहित्तए, से अणुपुग्घेणं आहारं संगट्टिनमा, आवारं संहिता कताए पयणुए किच्चा रूमाहियच्चे फलगायट्ठी उट्ठायं भिक्खू अभिनिव्वुडच्च अणुपविसित्ता गामं या नगरं वा जाव राय हाणि वा दाईजाजा, जाव संथरिजा इत्थ विं समए कायं च जोगं च ईरियं च पच्चकखाइज्जा, तं सच्चं सच्चायाई सोए दिन्ने छिन्तकहकहे आइयठे अणाईए, चिच्चाणं भेउरं कायं संविहूणिय बिरूपरूवे परिसहोवसग्गे अस्ति पिस्तंभणयाए भेरवमणुचिन्नेतस्थवि तस्त कालपरियाए, से वि तत्य विअन्तिकारए, इच्चेयं विमोहाय यणं
हियं सुहं खमै निस्सेस आणुगामियं त्ति बेमि ।। सु. २६९ ॥ અર્થ-જે ભિક્ષને એમ વિચાર થાય છે, કે ખરેમરા આ સમયે આ શરીરની અનુક્રમે પરિવહન
કરવાને માટે હુ સમર્થ થતું નથી, તે ભિક્ષુએ અનુક્રમે આહારને ઘટાડી દેવે, આહાર ઘટાડીને કણ ને દુર્બળ બનાવીને વેશ્યાઓમાં સમાધાનવાળે, ફલકની માફક સ્થિતિ કરનાર તે ભિક્ષુ જેની સમતા ભાવવાળી લેશ્યા છે એવે, પ્રવૃત્ત થઈને, ગામનગર કે રાજધાની વગેરેમાં પ્રવેશીને તરણુઓની યાચના કરે, ત્યાંથી માંડીને એટલે સુધી કે જીવરહિત સ્થાનમાં તેને પાથરે. અહીં પણ આ સમયે પણ તેણે કાયાના રોગ અને હાલવા-ચાલવાના