________________
14
e
પચ્ચખાણુ લેવા જોઇએ. તે સત્ય એવા પાદેોપગમન સથારાનુ અવલ મન કરનાર સત્યવાદી, તેજસ્વી, તરી ગયેલેા, સ`સાર વિકલ્પાને છેદનારા, મેાક્ષપયને આદિ ઈચ્છનારા અને કાઁબંધ પર્યાય નવા ન ખાધનારા તે નિ આ ક્ષણભ`ગુર કાયાને તજીને વિધવિધ પ્રકારના પરિષહ ઉપસર્ગાને અવગણીને આ અનુષ્ઠાનમાં ભરોસો રાખીને ભયંકર અનુષ્ઠાન આચરે છે ત્યાં પણ તેને સ્વાભાવિક સમયે આવતાં મરણુ તુલ્ય સમજવું, તેવું મરણ પણ તેને સ'સારને અંત કરનાર નિવડે છે. એ પ્રમાણે આ મેહ ક્ષયનુ કારણ છે, હિતકારી છે, સુખકારી છે, કરવા યેાગ્ય છે, કલ્યાણકર છે, અને પરલેાકને લાભકારી છે, એમ હું' કહું છું.
r
ઈતિ સાતમા ઉદ્દેશક પૂર
વિમેક્ષ નામના આઠમાં અધ્યયનના આઠમે ઉદ્દેશક
આગળ જે સથારાના પ્રકાર વળ્યા, તે જ પ્રકારને આ ઉદ્દેશકમાં છ દામય યુકિતમાં વિગતથી વણુવવામાં આવે છે. આમ અનશન વિધિની સાધનાની સૂક્ષ્મ ભાખતા એ આ ઉદ્દેશકના વિષય છે
मूलम् - अनुष्टुपन्छ- अणुपुच्वेण षिमोहाई, जाड धीग समासज्ज ।
वसुमन्तो मइमन्तो, सव्वं कच्चा अणेलिसं ॥ १ ॥ दुबिपि विइन्ताणं, वुद्रा हम्मरुप पारगा । अणुपुवीर संखाए आरम्भाओ तिउ || २ ||
૬. ૨૭૦૨/
અ:-અનુક્રમે મેહક્ષયના સાધના ભકતપરિજ્ઞા, ઈંગિતરણ અને પાદપગમન આદિ સલેખણાના વિધિ. જેને આશરીને ઉત્તમ ચરિત્રવાળા ને ગતિમાન પુરુષા અધુ' અજોડ અનુષ્ઠાન જાણીને, બે પ્રકારે તપને જાણીને, જાગ્રત મનેલા એવા ધના પારગામી પુરુષા અનુક્રમે તેને સમજીને આરભમાંથી છૂટા થઈ જાય છે
17
F
मूलम् - कमाए पवणू किच्चा, अप्पाहारे तितिक्ख ।
अह भिक्खु गिलाइन्जा, आहारस्सेव अन्तियं ॥ १ ॥ जीवियं निभिकंखिज्जा, मरणं जो षि पत्थए । दुइओबिन सजिजा, जीषिए मरणे तदा ॥ ४ ॥
૬. રા
અકષાયા દુખળ કરીને, આહારને અલ્પ કરતેા થકા મુનિ જ્યારે આહારની ખામતમાં જ મુંઝાવા માંડે, ત્યારે તિતિક્ષા કરે. એ મુનિ જીવતરની તિવ્ર તૃષ્ણા રાખે નહિ, તેમ મરણને માટે માંગણી કરે નહિ. આમ બન્ને ખાખતમાં તે આસકિત કરે નહિ. તે મુનિએ જીવતરની ખામતમાં કે મરણની ખામતમાં અભિલાષા રાખની નહિ.
मूलम् - मज्झत्यो
निजरावेही, सभाहिमणुपालप ।
अन्तो aft विउस्तिज्ज, अज्झत्थं सुषमेसा ॥ ५ ॥ जं किंचुवक्कमं जाणे, आऊखेमस्तमप्पणी । तस्तेष अन्तरवाए, खिप्पं सिक्खिज पण्डिए ॥ ६ ॥
૬. ૨૦૨/