SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ यतः पंचाण्याने प्रलोक आत्मवित्तं न जानामि करोति वहुविस्तरा। ते नरा निधनं यान्ति नालकेर वगो यथा ॥ ३१ હાડ ન કીજઇ પારકી આપણું સગતિ પસાઈ ધરમ કરી જઈ અહિનિસઈ દાન સીલ તપ ભાઈ. ૩૨ ઈશું પરિ જાણ સુગુણ નર પંચાધ્યાની થાઈ, હીરકલસ કહિ તિહ તણી આપદ દૂરિ પુલાઈ. ૩૩ इति पंचाष्यान कथानकं । संवत् १६४९ वर्षे माह वदि १३ दिने श्रीनागपुरे महाराजाधिराज श्रीराइसिंहजीविजयराज्ये श्रीवृहत्खरतरगगच्छे भट्टारक श्री श्री श्री श्री श्री श्री श्रीजिणचंद्रसूरिविजयराज्ये ॥ पं. हर्षप्रमुगणिः तच्छिष्य पं. हीरकलसमुनि तच्छिप्य पं. हेमाणंदमुनि तच्छिष्य विनेय चेला आणंदविजयलिषतं ॥ श्रीरस्तु ॥ –નિશ્ચય-વ્યવહાર – * * . બહુ સુખ ખાણું તુજ વાણી પરિણમે રે, જેહ એક નય પક્ષ, ભૂલા રે ભૂલા રે, તે પ્રાણી : રડવડે રે. • મેં મતિ માહે એક જ નિશ્ચયનય આદર્યો, કે એક જ વ્યવહાર ભેલા રે બેલા રે, તુજ કરૂણાએ ઓળખ્યા રે. . શિખિકા વાહક પુરષ તણું પરે તે કા રે, નિશ્ચયનય-વ્યવહાર 'મિલિયા રે મિલિયા રે, ઉપગારી નવિ જાજ આ રે. બહુલા પણ રતન કહ્યાં જે એકલાં રે, તે માલા ન કહાય, માલા રે માલા છે, એક રાત્રે તે સાકલ્યા રે, તિમ એકાકીનય સઘલા મિથ્થામતિ રે મિલિયા તે સમકિતરૂપ; કહીએ રે કહીએ રે કહીએ મતિ સમ્મતિ રે. દાય પખ વિણ પખી જિમ નવિ ચલી સકે રે, જિમ રથ વિણ રાય ચક ન ચલે રેન ચલે રે, તિમ શાસનનય બિહુ વિના રે. શુદ્ધ અશુદ્ધપણું પણ સરખું છે બેઉને રે, નિજ નિજ વિષે શુદ્ધ; જાણ રે જાણું. ૨, પર વિષે અવિશુદ્ધતા . * ૮ નિશ્ચયનય પરિણામપણાએ છે વડે રે, તેહવો નહી વ્યવહાર ભાખે રે ભાખે રે, કોઈક ઈમ તે નવિ ઘટે રે. શ્રી. વિજ્યજી ] [ લિ. ૧૦ ગર્ભિત સીમંધર સ્તવન
SR No.010845
Book TitleYashovijay Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorYashovijay
PublisherYashobharti Jain Prakashan Samiti
Publication Year1957
Total Pages505
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy