________________
:
ન્ય
૨૧૫
જોઈ શકતા નથી કે માત્ર જ્ઞાનને માનનાર શ્રુતકેવલી ચૌદપૂવી' પણ ક્રિયાહીન થતાં નિગેાદમાં ચાલ્યા ગયા. સાડા નવપૂર્વી પણ અજ્ઞાની કહેવાયા. વસ્તુતઃ વગેરે ચિરતનાચા નાં વાકયો તથા~~
ज्ञानस्य फलं विरतिः
“ જ્ઞાહહન્નુર્મુનિયોગ, અચેત્ યાધક્તિયાપિ 1 ચોદ: રામદેવ, શુધ્ધચન્તાંતયિ:॥
99
મહામહેાપાધ્યાય શ્રીયશોવિજ્યજીના વાકયને ભૂલી જાય છે. અને યિાવાદીઃ—
“ દેશ આરાધક ક્રિયા કહી, સ` આરાધક જ્ઞાન;
જ્ઞાન વિના સર્વ ક્રિયા કહી, કાશસુમ ઉપમાન, ઝ
એ વાકયને ભૂલી જઈ સ્ત્ર અને પર એમ ઉભયનું હિત અગાઢે છે.
19
.
- દેવ, ગુરુ અને ધમ ” એ ત્રણેનું સુંદર આરાધન તે સુસંસ્કાર હોય તેજ થઈ શકે. અને સંસ્કાર તા દેવ, ગુરુ અને ધર્મની આરાધનાવિધિને જણાવનાર જ્ઞાનથી થાય. તે જ્ઞાન દેવ, ગુરુ, ધર્મની આારાધના વિષયને જણાવનાર ગ્રંથના અભ્યાસથી થાય.
જૈન મતમાં તે તેને માટે દેવવંદન—ભાષ્ય, ગુરુવંદન—ભાષ્ય તથા પચ્ચક્ખાણુભાષ્ય ' છે, તેના અભ્યાસથી અનુક્રમે દેવમ ંદિરમાં કેવી રીતે જવું તથા વતવું જોઈ એ, કેટલી વસ્તુ નિવારવી જોઈએ વગેરે વણુન છે. ગુરુવ ંદન ભાષ્ય'માં ગુરુ પાસે કેવી રીતે જવું, તેમના કયા પ્રકારે વિનય સાચવવા, વિનય કરવાથી કે ન કરવાથી શું લાભ કે નુકસાન થાય તે વગેરે વિષયેનું વર્ણન છે.
*
દાન, શિયળ, તપ અને ભાવરૂપ ધર્મનું આરાધન કેવી પ્રતિજ્ઞા કરવાથી થઈશકે? શા માટે પ્રતિજ્ઞાઓ કરવી જોઈએ? વગેરે વધુ ન - પ્રચ્ચકખાણ ભાષ્ય'માં છે. આ ગ્રંથાના વિષય પ્રતિભાસ જ્ઞાન તરીકે અભ્યાસ કરવાથી અક્ષર જ્ઞાન સિવાય કંઈ ખાસ લાભ થતા નથી. પણ એ જ્ઞાન આત્મપશૃિત થતાં તત્ત્વસંવેદન તરફ ઊધ્વગમન કરાવે ત્યારે જ તેના સાચા લાભ ઉઠાવી શકાય છે.
જો કે વિધિમાના અન્ન હેાઈ જૈન સમાજમાં અરે, દરેક સમાજમાં આજના કિયાવાદી વગ આખરી યામાં જ રક્ત છે. જ્યારે જ્ઞાનવાદી વર્ગો વિધિ આમ થવા જોઈએ અને તેમ થવા જોઈએ તેમ કહે છે. પણ પાતે (જાણે કે શ્રદ્ધાહીન ાય તેમ) તદ્ન ક્રિયાશૂન્ય જણાય છે. માટે જ્ઞાનવાદી વગ જ્ઞાન હાવાથી સ્વાનુભવપૂર્વક સુવિદ્યુત વિધિયાગને આદરે અને તે વનમાં મૂકવા પૂર્વક પાતાની પાછળ મેંઢા જેવી ક્રિયાવાદી આમજનતાને દ્વારે તે સુંદર ફળ મળે. ગાડરિયા પ્રવાહના જેવી સર્વજ સ્વભાવવાળી આામજનતા તે “દુનિયા ઝુકતી હૈ કાનેવાલા ચાહુિયે ” મુજબ જ્યાં દરે ત્યાં જાય તેવી જ હોય છે. તે તેને શુભ દિશાએ વાળવાના વિવેકપૂર્વક અને વિરાધ રદ્વિત પ્રયત્ન જ્ઞાનવાદીઓએ જ કરવા રહ્યો.
*
.