________________
જે પૂજ્યોએ મને સંસારતારિણી દીક્ષા આપી, તે પૂજ્યાનું ઋણ હું શી રીતે ચૂકવી શકું?
જ
તે
-
S
|
ઉં
,
તેથી, ઋણ ચૂકવવામાં અસમર્થ એ હું આ મહાન ગ્રન્થને તે મહાગુરુદેવ પરમ પૂજ્ય જનકવિજયજી મહારાજની પાવન સ્મૃતિમાં સમપણ કરું છું.
-મુનિ અરવિન્દ્રવિજય.