________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
* આત્મા, કર્મ અને પુનર્જન્મ એ ત્રણ પરસ્પર એટલાં બધાં સંયુક્ત છે કે એકને સ્વીકારતાં ત્રણેને સ્વીકારવાં પડે છે ( અને એકને સ્વીકાર ન કરતાં ત્રણેને અસ્વીકાર થઈ જાય છે). ૨ * આત્માને સ્વીકાર કરતાં એને મેક્ષ પણ સ્વીકાર પડે છે અને મને સવીકાર કરતાં મુક્ત આત્માપરમાત્મા–ઈશ્વર પણ સ્વીકારાઈ જાય છે. ૩ * આમ આત્મા, કર્મ, પુનર્જન્મ, મેક્ષ અને ઇશ્વર એ પંચક પણ પરસ્પર એવું સમ્બદ્ધ છે કે એકને સ્વીકાર કરતાં પાંચને સ્વીકાર અને એકને સ્વીકાર ન કરતાં પાંચે અસ્વીકાર થઈ જાય છે. ૪.
er to
Do ItAYI
sil/
==
'-
*
'
'' A
R
T
For Private and Personal Use Only