________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૦૬
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याण भारती
N
(૨૪-૨૧)
वीतरागमुपस्थातुर्भवेद् रागनिवारणम् । यथाऽनलमुपस्थातुर्भवेच्छीतनिवारणम् ॥ कल्याण साधन भक्तिर्वीतरागेऽप्यतुष्यति । अशुभायाऽवमानश्च वीतरागेऽप्यरुष्यति ॥
*
વીતરાગની ઉપાસનાથી રાગનુ નિવારણ થવા પામે છે, જેમ અગ્નિના સાન્નિધ્યમાં ઉપસ્થિત થવાથી શીતનું નિવારણ થાય છે તેમ. ૧૪
વીતરાગ દેવ રાગદ્વેષરહિત હાવાથી તુષ્ટ કે રુષ્ટ થતા નથી, છતાં, અર્થાત્ વીતરાગદેવ તુષ્ટ નથી થતા તા મેં તેના પરની ભક્તિ કલ્યાણકારી બને છે; અને તેનું અપમાન, તે રુષ્ટ નથી થતા તા કે અનિષ્ટકારક નીવડૅ છે. ( કેમકે મનનું શુભત્વ શુભપરિણામી અને અશુભત્વ અશુભપરિણામી બને છે. ) ૧૫
For Private and Personal Use Only