________________
दीपिका-नियुक्ति टीका भ.८ ९.४१ सम्यग्ज्ञानभेदनिरूपणम्
७५१ च्छेदकं ज्ञानम्-'इदमित्थंभूतमनवचिन्तितम्' इत्येवंरूप ज्ञानं मनापर्यवज्ञान मुच्यते । तपस्विनो जना यदर्थं तपः क्रियाविशेष कुर्वन्ति तज्ज्ञान सकल. द्रव्य पर्यायाऽवभासकम् अन्यज्ञानासंसृष्ट केवलज्ञानं उपपदिश्यते । तच्चमोक्षसाधकं भवतीति ॥४१॥ ___ तत्वार्थनियुक्ति:--पूर्व तावद् मोक्षसाधनत्वेन सम्यग्ज्ञानं प्रतिपादितम्, सम्मति तस्य मूलभेदान् भतिपादयितुमाह-'त च पंचविह, महसुयओहि मणपज्जव केवलनाण भेयओ' इति । तच्च पूर्वोक्तस्वरूप सम्यग्ज्ञानं उन पर्यायों को साक्षात् जानता है और उनके आधार पर वाय पदार्थ का अनुमान करता है ।जैसे सामान्य ज्ञानवान् पुरुष किसी के चेहरे को प्रत्यक्ष देखता है और फिर चेहरो के आधार से उसके अन्तः करण के क्रोध, करुणा, अनुराग आदि भावों का अनुमान करता है उसी प्रकार मनःपर्यवज्ञानी दूसरे के मनोद्रव्यों को प्रत्यक्ष देखता है और फिर मनोद्रव्यों के पर्यायों के आधार पर बाह्य पदार्थों का अनु मान करता है-'जाणह बज्झेऽणुमाणाओ' अर्थात् बाह्य पदार्थों को अनुमान से जानता है ।
जिस ज्ञान के लिए तपस्वी जन तपश्चरण में प्रवृत्त होते है, वह सभी द्रव्यों और पर्यायों को जानने वाला एवं अन्य ज्ञानों से अछूतो ज्ञान केवलज्ञान कहलाता है। यही ज्ञान मोक्ष का साधक होता है।४१॥
तत्त्वार्थनियुक्ति-पहले सम्यग्ज्ञान को मोक्ष का साधन कहा है, अब उसके मूलभेदों का प्रतिपादन करते हैंઅભિમાન કરે છે. જેમ સામાન્ય જ્ઞાનવાન પુરૂષ કેઈના ચહેરાને પ્રત્યક્ષ જુએ છે અને પછી ચહેરાના અધારથી તેના અતઃકરણના કોઇ અનુરાગ આદિ ભાવેનું અનુમાન કરે છે. તે જ રીતે મન:પર્યવજ્ઞાની બીજાના મને દ્રવ્યને પ્રત્યક્ષ જુએ છે અને પછી મને દ્રવ્યના પર્યાના આધાર પર मा पहानु अनुमान ४२ छ. यु ५५ छ-'जाणइ बज्झेणुमाणाओ' અર્થાત્ બાદ્યપદાર્થોને અનુમાનથી જાણે છે.
જે જ્ઞાનને માટે તપસ્વીજન તપશ્ચર્યામાં પ્રવૃત્ત થાય છે તે બધા દ્રવ્યો અને બધાં પર્યાને જાણનાર તેમજ અન્ય જ્ઞાનેથી ન સ્પર્શેલું જ્ઞાન કેવળ જ્ઞાન કહેવાય છે. આજ જ્ઞાન મેક્ષનું સાધક હોય છે કે ૪૧ | આ તત્વાર્થનિર્યુક્તિ-અગાઉ સમ્યજ્ઞાનને મોક્ષનું સાધન કહ્યું છે હવે તેના મૂળ ભેદોનું પ્રતિપાદન કરીએ છીએ