SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ तत्त्वार्थसूत्र परीपहाश्च क्षुपिपासादय एकदा एकात्मनि सम्मवन्तीति एकत आरभ्यैकोनविंशति पर्यन्तं विकल्पाः सम्भवन्ति । तत्र-कस्यचिदात्मन एकदा कश्चिदेका परीपहः, कस्यचिदात्मन एकदा द्वौ परीपहौ, करयाचदात्मन एकदा त्रयः परीषहाः, कस्यचिदात्मनः एकचत्वारः, इत्येवं तावत्-यावदेकोनविंशतिः परीपहाः कस्य चिदात्मन एकदाऽविरोधात् संजायन्ने । शीतोष्णपरीपहयोः शय्या निपधा चर्या परीपहाणाश्च परस्परविरुद्धवाद नै कदैकात्मनो विंशतिः एकविंशतिः द्वाविंशतिपिरीपहाः सम्भवन्ति । तत्र शीतोष्णयोरसहाऽवस्थानलक्षणो विरोधः परस्परपरिहारेणैव तयोः स्थितिः सम्भवति, एवम् शय्या निषद्या चर्याणामेकस्य परी. निषद्या और शरणा परीषद में से कोई एक परीषह होता है । शेष जो लत्ताह परीषह हैं वे भी एक जीव में एक साथ हो सकते हैं। इस प्रकार कुल उन्नीस परीपर एक साथ एक जीव में होना संभव है। किली आत्मा में किसी समय एक ही परीपह पाया जाता है, किली में एक साथ दो हो सकते है, किसी में तीन और किसी में चार का संभव है। इस प्रकार उन्नील परीषह तक एक साथ एक आत्मा में हो सकते हैं। बील, इक्कील या वाईसों परीषह किसी आत्मा में एक साथ नहीं हो सकते । इसका कारण पहले ही बतलाया जा चुका है कि शीन और उष्ण में से एक तथा शय्या निषया और चर्या में से कोई एक ही परीषह होता है। इस प्रकार वाईस में से तीन परीषह कम हो जाते हैं। शीन और उक्षण में सहानवस्थान का (एक साथ न रह सकना) चिरोध है । चे एक दूसरे का परिहार करके ही रह सकते हैं। એક જીવમાં એક સાથે થઈ શકે છે બાકીના જે સત્તર પરીષહે છે તે બધા જ એક જીવમાં એકી સાથે હોઈ શકે છે. આ રીતે કુલ ઓગણીસ પરીષહ એકી સાથે, એક જીવમાં સંભવી શકે છે. કઈ આત્મામાં કઈ સમયે એક જ પરીષહ જોવામાં આવે છે, કઈમાં એકી સાથે બે હેઈ શકે છે, કેઈમાં ત્રણ અને કઈમાં ચાર સંભવી શકે છે. આ રીતે ઓગણીસ પરીષહ સુધી એકી સાથે એક આત્મામાં હાઈ શકે છે. વીસ, એકવીસ અગર બાવીસે-બાવીસ પરીષહ કોઈ આત્મામાં એકી, સાથે હાઇ શકતાં નથી, એનું કારણ પહેલાં જ પતાવી દેવામાં આવ્યું છે કે શીત અને ઉષ્ણુમાંથી એક તથા શમ્યા, નિષદ્યા અને ચર્ચામાંથી કોઈ એક જ પરીષહ હોય છે. આ રીતે બાવીસમાંથી ત્રણ પરીષહ એ છાં થઈ જાય છે. શીત ઉજ્ઞમાં સહાનવસ્થાન (એકી સાથે ન રહી શકવું) વિરોધ છે. તેઓ એકબીજાને પરિહાર કરીને જ રહી શકે છે.
SR No.010523
Book TitleTattvartha Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1973
Total Pages895
LanguageHindi
ClassificationBook_Devnagari, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy