SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરના લેખા. નં. ૧૦૩–૧૦૭] ( ૧૩૨ ) મહામાત્ય તેજપાલે પેાતાના મામાના પુત્ર ભાભા અને રાજપાલના કથનથી, તેમના પિતા મહુડ॰ પૂનપાલ તથા માતા મહે પૂનદેવીના શ્રેયાર્થે આ દેવકુલિકામાં ચંદ્રાનનદેવની પ્રતિમા કરાવી. અવલાકન. Awwww. (૧૦૩) એજ દે. ના ઉત્તરદ્વાર ઉપર. તેજપાલની ૭ મી બહેન પદ્મલાના કલ્યાણાર્થે વારિસેણુદેવની પ્રતિમાવડે અલકૃત એવી આ દેવકુલિકા કરાવી. (૧૦૪) ૩૩ નખરની દેવકુલિકા. શ્રીમાલજ્ઞાતિના ઠે. રાણાના પુત્ર ઠં. સાહુણીએ પોતાની સુહાગદેવી નામની સ્ત્રીની કુખે અવતરેલા ઠ. સીડ નામના પુત્રના પુણ્યા 2 યુગાદિજિનનું બિંબ કરાવ્યું. (૧૦૫) ૩૪. નખરની દેવકુલિકા. શ્રીમાલજ્ઞાતીના શ્રે॰ ચાંદાના પુત્ર શ્રે॰ ભેજાના પુત્ર શ્રે ખેતલે પોતાની જાસુનામની માતાના શ્રેયાથે અજિત દેવની પ્રતિમા કરાવી. (૧૦૬-૧૦૭) ૫ અને ૩૬ નંબરની દેવકુલિકાઓ ઉપર આ અને લેખા અનુક્રમે કાતરેલા છે. . ન॰ ૬૬ ના લેખના અવલેાકનમાં જણાવેલા વરહુડીઆ કુળના સા॰ નેમડના વશોના આલેખે છે. વિશેષ વણુન ઉપરોક્ત લેખના વિવેચનમાં આપી જ દીધુ છે. આ ખ'ને લેખામાં પ્રાર’ભની ત્રીજી પ`ક્તિઓમાં શ્રીશંનવવેવ અને શ્રી શાંતિદેવ આ યા ને નામેાની ઉપર ક્રમથી શ્રીમહાવીરદેવ અને શ્રીનેમિનાથદ્રેવ આ નામેા ખારીક અક્ષરેશમાં આપ્યાં છે તેની મતલખ નીચેના નામે ખાતલ કરી ઉપર આપેલાં નામેા કાયમ રાખવાની છે. શિલાપટ્ટામાં અક્ષર કોતર્યા પછી તે પાછા ભૂસી શકાય તેવી સ્થિતિ ન હાવાથી
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy