SearchBrowseAboutContactDonate
Page Preview
Page 404
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાચીન જૈતલેખસ ગ્રહ ( ૫ ) [ શત્રુંજ્ય પર્વત નં. ૬૯. ૩૬ સંવત ૧૮૯૨, વૈશાખ, શિત ૩ શુક્રવાર, ગાઢેલ ખાંધાજી ( વિગેરે જુમ્મે નં. ૬૮ ) ના રાજ્યમાં, મનુદાવાદ બાલુચરના, અાખા કૈસન્નાતિય, દુગડગાત્રના બાજી રાધાસિંગજીના પુત્ર બાણુ બહાદુરસિંગજીના ભાઈ બાજી પ્રતાપસિ’ગચ્છની શ્રી મહેતાળ સભવનાથ, પાર્શ્વનાથ અને શીતલનાથની પ્રતિમાએ અણુ કરી; બૃહત્ ખરતગચ્છના જિનના રાજ્યમાં પ૦ કનક શેખરજીના શિષ્ય પ્ જયભદ્રના શિષ્ય, ૫૦ દેવ પ્રતિષ્ઠા કરી. રે . તે ૭૦, 30 સંવત્ ૧૮૯૩, શક ૧૭૫૮, માધ વિદે ૩, સુધવાર; વખતચંદ (જીએ ન. ૪૫ ) ના પુત્ર અનેાપભાઇ અને મછીની પુત્રી ફુલકુવરે એક દેવાલય બંધાવ્યુ. અને આદિનાથની પ્રતિમા આપણુ કરી; સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ઠિત કરી. ન, ૭૧.૩૮ ( મિતિ ઉપર. પ્રમાણે ) રાજનગરના રહેવાસી, એસવાળ, વૃદ્ધશાખાના, મેાતીચંદ્રના પુત્ર તેભાઇની સ્રી ઉજલીવહુએ એક દેવાલય બંધાવ્યું તથા શાંતિનાથની પ્રતિમા અણુ કરી; સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ઠા કરી. નં. ૭૨, ૩૯ ( મિતિ ઉપર પ્રમાણે ) મેાતીચંદ ( તુ નં- ૭૧) ના પુત્ર કૃતુભાઇ (તેની ઔ અચરતવડુ ) ના પુત્ર ભગુભાઈએ એક દેવાલય અંધાવ્યું અને શાંતિનાથની પ્રતિમા અણુ કરી; સાગરવંશના શાંતિસાગરે પ્રતિષ્ઠા કરી. સ નં. ૭૩, ૪૦ ( મિતિ ઉપર પ્રમાણે) ખૂબનગરના રહેવાસી વાળે વૃદ્ઘશાખાના સા॰ હીરાચંદના પુત્ર સા॰ જેસંધના પુત્ર સા॰ લક્ષમીચન્દ્રે (તેની સ્ત્રી - પારવતી હેમાભાઈનો ટુંકમાં એક દેવાલય બંધાવ્યું અને અછતનાથની પ્રતિમા અપ`ણુ કરી, • ૩૬ પૂર્વ તરફ મ્હોટા ચામુખને ગાળ ફરતા ઠેરાની બહાર, ઉપરના લેખની સાથે; એક પ્રતિમાની બેસણી ઉપર~~લીસ પૃ. ૨૦૬, નં. ૩૩૯ ૪૭ હેમાભાઈની ટુંકમાં પશ્ચિમ બાન્નુએ, એરડી-ન. ૧. ૩૮ મંદિરમાં, કર ૪૦ .. $9. ܂ "" 31 $7 " ; . એડી નં. ૫. ઉત્ત્તર ખા′′એ, એરડી ન’, ૧. " .
SR No.010442
Book TitlePrachin Jain Lekh Sangraha
Original Sutra AuthorN/A
Author
PublisherZZZ Unknown
Publication Year
Total Pages592
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy