________________
ઉપરના લેખા, ન'. પ−૬૮ ]
*
અવલાકન,
નં. ૬૪.૩૧ ( મિતિ ઉપર પ્રમાણે ) પતાજી પારખતા પુત્ર જસરૂપુજીના નાનાભાઈ ખુખચંદ, જસરૂપજીના પુત્ર, સિરાહિના રહેવાસી કપુરચંદજીએ ચંદ્રપ્રભની પ્રતિમા અણુ કરી તપાગચ્છમાં પ્રતિષ્ઠિત કરી. ન'. ૬૫. ३२ (મિતિ ઉપર પ્રમાણે ) અમદાવાદના રહેવાસી નૃદ્શાખાના એસવાળ નગિનદાસ, તેની સ્ત્રી ઇચ્છાવહુ, તેના નાનાભાઈ પ્રેમાભાઇ, તેની આ સાંકલીવહુ અને તેની બહેન રૂખમાણી, પ્રસન, મેાતીકુ અર-હેમાભાઇની સ્ત્રી કંકુવહુ, મા-બાપો વખતચંદ અને જડાવબાઇ, દાદા ખુશાલચં; આ સ` કુટુંબે હેમાભાઇના શુભ માટે ચતુર્મુખ બિ અણુ કર્યુ. સાગરગચ્છના શાંતિસાગરે પ્રતિષ્ઠિત કર્યું.
( ૧૭ )
નં. ૬૬, ૩૩ ( મિતિ ઉપર પ્રમાણે) પણ શુક્ર ૧૨, બુધવાર (?) ઉજમબાઇ ( જીએ। નં. ૬૨ ) એ એકારવાળુ એક પંચપરમે[િ ખ઼િ ] પટ્ટ ' અપણુ કર્યું. તપાગચ્છવાળાએ પ્રતિષ્ઠિત યુ.
નં. ૬૭. ૩૪ સંવત્ ૧૮૮૯, શક ૧૭૫૪, વૈશાખ, શુકલપક્ષ ૧૨, મુધવાર, ઉજમબાઈ ( જુએ નં. ૬૬) એ હંકારવાળું એક ચતુર્વિશશિતતી કરપટ્ટ * અર્પણ કયુ"; તપાગચ્છવાળાએ તેની પ્રતિષ્ઠા કરી.
,
નં. ૬૮, ૩૫ સંવત્ ૧૮૯૧, માત્ર, શિત ૫, સેામવાર, પાલિતાછાના ગેાહેલ ખાંધાજી, તેને પુત્ર નોંધણુજી અને તેને પુત્ર પ્રતાપસિઘળ હતા, તેના રાજ્યમાં મકસુદાવાદ—બાલુચરના રહેવાસી, ઓશવાળ જ્ઞાતિના બૃહદ્શાખાના દુગડગેાત્રના, નિદ્ગાળચંદના પુત્ર ઈંદ્રજીએ ઋષભની એક પ્રતિમા અણુ કરી; ધૃત ખરતરગચ્છના જિનના રાજ્યમાં ૫૦ ૫વતજીના શિષ્ય પું. દેવચંદ્રે પ્રતિષ્ઠા કરી.
૩૧ હેમાભાઇની ટુંકમાં ઉત્તર ખાનુએ એરડી નં. ૨ માં,
૩૨ ખતાની બાજુએ ઉત્તર-પૂર્વમાં આવેલા દેવાલયના મંદિરમાં-લીસ્ટસ ૧. ૨૦૨, ૨. ૪૧૨.
૩૩ હેમાભાઈની ટુંકમાંના મુખ્ય મદિરમાં, દક્ષિણ દિવાલ ઉપર તુ નં. ૫૮, ૩૪ હેમાભાઈના દેવાલયમાં, પૂર્વ ખુણામાં, માંડની ઉત્તર દિવાલ ઉપર. જીએ નં. ૫૭.
૩૫ ખરતરટુંકમાંના પુ’ડરીકના દેવાલયના દ્વારની બહુાર આવેલા દેવાલયમાંલીસ્ટસ પૃ. ૨૦૬, નં. ૩૪૧,
'