________________
પ્રશ્ન- મૂલપ્રથમાનુગમાં કયા વિષયનું વર્ણન છે ?
નદીસૂત્ર
से किं तं मृलपढमाणुओगे । मूलपढमाणुओगे णं अरहन्तार्ण भगवंताणं કુમવા, વોર્ડ, , चवणाई, जम्मणाणि, अभिसेया, रायवरसिरीओ, पज्जाओ, तवाई य उग्गा, केवलनाणुप्पाओ, तित्थपवत्तviળ , સીસ, T, Mદરા, ઝાં, पवत्तिणीओ, संघस्स चउब्धिहस्त जं च परिमाणं, जिणमणपज्जवओहिनाणी, सम्मत्तमुयनाणिणो य, वाई, अणुत्तरगई य, उत्तरवेउव्यिणो य मुगिणो, जत्तिया सिद्धा, सिद्धिपहो जह देसिओ, जचिरंच कालं पाओवगगा, जे जहिं जत्तियाई भत्ताई अणसणाए छेडत्ता अंतगडे, मुणिवरुत्तो, तिमिरओघविप्पमुक्के, मुक्खसुहमणुत्तरं च पत्ते, एवमन्ने य एवमाई भावा मूलपढमाणुओगे कहिया, से गं मूलपढमाणुओगे।
ઉત્તર – મૂલપ્રથમાનુગમાં અર્ડન ભગવતોના પૂર્વભવનું, દેવલેક ગમન, દેવકનું આયુષ્ય, ત્યાંથી ચવીને તીર્થકર રૂપમાં જન્મવું, દેવાદિત જન્માભિષેક, તથા રાજ્યાભિષેક, રાજલક્ષ્મી, પ્રત્રજ્યા, તત્પશ્ચાત તપ, કેવલજ્ઞાનની ઉત્પત્તિ, તીર્થની પ્રવૃત્તિ, તેમના શિષ્ય, ગણ, ગણધર, આર્યાઓ, પ્રવર્તિનીઓ, ચતુર્વિધ સંઘનું પરિમાણ, જિન–સામાન્ય કેવળીઓની સંખ્યા, મન પર્યાવજ્ઞાની,અવધિજ્ઞાની, સમ્યકત્વ તથા સમસ્ત શ્રુતજ્ઞાની, વાદી, અનુત્તરગતિ પ્રાપ્ત કરનાર, અને ઉત્તર ઐક્રિય ધારી, યાવન્માત્ર મુનિ સિદ્ધ થયા, મોક્ષ માર્ગને જે પ્રમાણે ઉપદેશ આપ્યો, જેટલા સમય સુધી પાદપોપગમન સંથાર કર્યો, જે સ્થાન પર જેટલા ભક્તોનું છેદન કર્યું અને અજ્ઞાન અંધકારના પ્રવાહથી મુક્ત થઈને જે મહામુનિવરે અંતકૃત થયા, મેક્ષના અનુત્તર સુખને પામ્યા, ઈત્યાદિ વર્ણન કરવામા આવ્યું છે તે ઉપરાંત અન્ય ભાવ પણ ભૂલ પ્રથમાનુયોગમા કહ્યા છે. આ રીતે મૂલ પ્રથમાનુગના વિષયનું વિવરણ થયુ
પ્રશ્ન- તે ગણિકાનુગના કેટલા પ્રકાર છે?
से किं तं गंडियाणुओगे ? गंडियाणुओगे --- कुलगरगंडियायो. तिन्धयरगंडियाओ, चक्कवट्टिगंटियाओ, दमारगंडियाओ, बलदेवगंडिઘra, વાયુ ગંથિrગ, રાધાटियाओ, भवाहुगंडियाधी, नोकम्मगंडियाओ, हरिवंमगंडियाओ, કuિiડિriા, ચારિq– डियाओ, चितग्गंडियाओ, अमग्न
ઉત્તર – ગરિડકાનુગમાં કુલકર, ગડિકા, તીર્થંકરગઠિક, ચક્રવર્તી શિકાદાર ગડિકા, બલદેવ ચંડિકા. વાસુદેવ ગલિકા, ગણધર ગાડિકા. ભદ્રબાગાહિક, તપ ક ગડિક. ડસ્વિંશ ડિકા. પિલ ગંડિકા, વસઈ ( વિકા. ચિત્રાના ગડિ.દેવ. અનુષ્ય, નિયંવ, નરગિરિ. માં ગમન, અને કિવિધ પ્રકાર માં