________________
૫૮
નંદીસૂત્ર अणुओगदारा, संखेज्जा वेढा, संखेज्जा અનુત્તરીયપાતિક શાસ્ત્રમાં પરિમિત सिलोगा, संखेज्जाओ निज्जुत्तीओ,
વાચના,સંખ્યાત અનુગાર, સંખ્યાત संखेज्जाओ रांगहणीओ, संखेज्जाओ
વેઢ, સંખ્યાત લે. સંખ્યાત નિર્યુક્તિઓ
સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પવિત્તીયો !
પ્રતિપત્તિઓ છે. से णं अंगट्टयाए नवमे अंगे, અનુત્તરપપાતિકદશા સૂત્ર અોમાં एगे सुयक्खंधे, तिन्नि वग्गा, तिम्नि નવમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કન્ધ છે. उद्देसणकाला, तिम्नि समुद्देसणकाला,
ત્રણ વર્ગ, ત્રણ ઉદ્દેશનકાલ, ત્રણ સમુદેશન
કાલ છે. પદ પરિમાણથી સંખ્યાત સહસ્ત્ર संखेज्जाई पयसहस्साई पयग्गेणं,
પદો છે. સખ્યાત અથર, અનંત ગમ, અનંત संखेज्जा अक्खरा, अणन्ता गमा,
પર્યાય છે. પરિમિત ત્રસ તથા અનંત अणन्ता पज्जवा, परित्ता तसा, अणन्ता
સ્થાવરનું વર્ણન છે. શાશ્વત, કૃત, નિબદ્ધ, थावरा, सासयकडनिवद्धनिकाइया નિકાચિત એવા જિન ભગવાન દ્વારા પ્રરૂપિત जिणपण्णत्ता भावा आघविज्जन्ति, ભાવો કહ્યાં છે અને પ્રજ્ઞાપન, પ્રરૂપણ, દર્શન पण्णविज्जन्ति परूविज्जन्ति,देसिज्जन्ति, નિદર્શન તથા ઉપદર્શનથી સુસ્પષ્ટ કર્યા છે निदंसिज्जंति, उवंदसिज्जन्ति ।
અનુત્તરપપાતિક દશા સૂત્રનુ સમ્યક્ અધ્ય
થન કરનારા તરૂપ આત્મા, જ્ઞાતા, વિજ્ઞાતા से एवं आया, एवं नाया, एव બની જાય છે. ઉક્ત અમ ચરણુ–કરણની विण्णाया, एवं चरणकरणपरूवणा आध- પ્રરૂપણ કરી છે. આ અનુત્તરૌપપાતિક
विज्जइ, से तं अणुत्तरोववाइयदसाओ। અને વિષય છે. ૨૪. જે જિં તે કુવારપાઠું ? ૧૪૫. પ્રશ્ન- પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં કયા
पण्डावागरणेसु णं-अठुत्तरं पसिणसयं, વિષયનું વર્ણન છે? अठुत्तरं अपसिणसयं, अट्ठत्तरं पसिणापसिणसय, तंजहा-अंगुट्टपसिणाई, ઉત્તર– પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ૧૦૮ वाहुपसिणाइ, अदागपसिणाइ, अन्नेवि પ્રશ્ન- જે વિદ્યા કે માત્ર વિધિથી જાપ કરી विचित्ता विज्जाइसया, नागवण्णेहिं
સિદ્ધ કર્યા હોય અને પૂછવાપર શુભાશુભ सद्धिं दिव्या संवाया आधविज्जन्ति ।
કહે, ૧૦૮ અપ્રશ્ન-જે પૂછયાવિના શુભાશુભ બતાવે, ૧૦૮ પ્રશ્નાપ્રશ્ન- જે પૂછવાપર કે પૂછયાવિના સ્વયં શુભાશુભનું કથન કરે, જેમકે–અ ગુણ પ્રશ્ન, બાહુ પ્રશ્ન, આદર્શ— પ્રશ્ન આદિ અન્ય પણ વિચિત્ર વિદ્યાતિશોનું આ અંગમાં કથન કર્યું છે એ સિવાય નાગકુમાર અને સુપર્ણ કુમારની સાથે મુનિવરોના દિવ્ય સ વાદોનું વર્ણન