________________
૫૪
दो लक्खा अट्ठासीईं पयसहस्साई पयग्गेणं, संखिज्जा अक्खरा, अणन्ता गमा, अणता પદ્મા, પરિત્તા તતા, બળતા ચાવરા, सासयकडनिवद्धनिकाइया, जिणपण्णत्ता भावा आघविज्जन्ति, पण्णविज्जन्ति, વિખંતિ, કૃસિષ્નત્તિ, નિયંસિન્નત્તિ, उदसिज्जति ।
से एवं आया, एवं नाया, एवं विष्णाया । एवं चरणकरणपरूवणा आघविज्जर से विवाहे ।
१४१. से किं तं नायाधम्मकहाओ ? नायाधम्मकहाणं नायाणं नगराई, उज्जाणाई, મેચા, વસંહારં, સમોસરખારૂં, રાવાળી, અમ્માપિયરો, ધમ્મારયા, धम्मकाओ, इहलोइयपरलोइया इड्डिવિસેલા, મૌરિચાચા, પુષ્પનાબો, પરિયા, સુચા, તવોવદાળાŽ, संलेडणाओ, भापच्चक्खाणाई, पाओવામળાફેંક દેવળોમાર્ં, જીરુપचायाइओ; पुणवोहिलाभा, અંતરિयाओ य आघविज्जति ।
दस धम्मकहाणं वग्गा, तत्थ णं - एगमेगाए धम्मकहाए पंच-पंच अक्खाइयासयाई, एगमेगाए अक्खाइ - याए पंच-पंच उचक्खाइयासयाई. एगमेगाए उबक्खाइयाए पंच-पंच अक्खाइयउवक्खाइयासयाई । एवमेव सपुव्यावरेणं अद्धट्ठाओ कहाणगको
૧૪૧.
નદીસૂત્ર
પરિમાણુ છે. સખ્યાત અક્ષર, અનંત ગમ અને અન ત પર્યાય છે. પરિમિત ત્રસ, અનત સ્થાવર, શાશ્ર્વત, કૃત, નિખ‰, નિકાચિત, જિનપ્રજ્ઞપ્ત ભાવાનું કથન, પ્રજ્ઞાપન, પ્રરૂપણુ, દન, નિદર્શન અને ઉપન્ન ન કર્યું છે,
વ્યાખ્યાજ્ઞપ્તિના પાઠક તદાત્મરૂપ અની જાય છે. તેમજ જ્ઞાતા અને વિજ્ઞાતા બની જાય છે. આ રીતે વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમા ચરણ-કરણની પ્રરૂપણા કરી છે. આ વ્યાખ્યાપ્રકૃપ્તિનુ સ્વરૂપ છે.
પ્રશ્ન- જ્ઞાતાધર્મકથામાં કયા વિષયનું વર્ણન છે ?
ઉત્તર-~~ જ્ઞાતાધર્મકથાસૂત્રમાં જ્ઞાતા ( ઉદાહરણ રૂપ વ્યકિતએ ) ના, નગરા, ઘાના, ચૈત્યે, યક્ષાયતના, વનખડા, ભગવાનનુ સમવસરણુ, રાજા, માતા–પિતા, ધર્માચા, ધમકથા, આ લોક અને પરલેાક સ'ખ'ધી વિશિષ્ટઋદ્ધિ, ભાગના પરિત્યાગ, દીક્ષા, પર્યાય, શ્રતનું અધ્યયન, ઉપધાન-તપ, સલેખના, ભકતપ્રત્યાખ્યાન, પાદ પાપગમન, દેવલેાકમાં જવું, પુનઃ સુકુળમાં ઉત્પન્ન થવું પુન: ખેાધિના લાભ અને અંતક્રિયાએ ( મેાક્ષની પ્રાપ્તિ ) ઇત્યાદિ વિષયેાનુ' વર્ણન છે.
ધમ કથાઓના ૧૦ વર્ગ છે. તેમાં એક-એક ધર્મકથામાં પાંચસે-પાંચસે આખ્યાયિકાઓ છે, એક-એક આખ્યાયિ કામાં પાંચો-પાંચસેા ઉપાખ્યાયિકાઆ છે અને એક-એક ઉપાખ્યાયિકાઓમાં પાંચસે પાંચસા આખ્યાયિકા—ઉપાખ્યાયિકાઓ છે. આ રીતે પૂર્વાપર બધા મેળવવાથી સાડાત્રણ