________________
નદીસૂત્ર
सेणं अंगट्टयाए चउत्थे अंगे, एगे सुयक्संवे, एगे अकणे, एगे उसका, एगे समुद्देसणकाले, एगे चोयाले ससहस्से पयग्गेणं, संखेज्जा અવલરા, અન્તા ના, ગળતા પખવા, परित्ता तसा, अनंता थावरा, सासयक
निवद्धनिकाइया जिणपण्णत्ता भावा आघविज्जति, पण्णविज्जति परूविज्जन्ति, दसिज्जन्ति, निंदंसिज्जन्ति, उवदंसिज्जन्ति ।
से एवं आया, एवं नाया, एवं विष्णाया, एवं चरणकरणपरूवणा आघविंज्जइ से त्तं समवाए |
૨૪૦. સે જિં તું વિવાદે ? વિવાદે ળનીવા विहिज्जन्ति, अजीवा विआहिज्जन्ति, जीवाजीवा विहिज्जन्ति, ससमए विआ - ષ્નિર, પરામણ વિíફ્રેન, સસમયपरसमए विहिज्जइ, लोए विभहिज्जइ, अलोए विआहिज्जइ, लोयालीए दिआहिज्जइ, विवाहस्स णं परित्ता संखिज्जा વયળા, अणुओगदारा, संखिज्जा वेढा, संखिज्जा सिलोगा, सखिज्जाओ निज्जुत्तीओ, सखिज्जाओ संगणीओ, संखिज्जाओ पडिवत्तीओ ।
'
से णं अंगट्टयाए पंचमे अंगे, एगे सुक्खंधे, एगे साइरेगे अच्कयणसए, दस उद्देगसहस्साई, दस समुद्देससहस्सा, छत्तीस वागरणसहस्साई,
૧૪૦.
પ૩
તે ખાર અંગેામાં ચેાથું અંગ છે. એક શ્રુતસ્કન્ધ, એક અધ્યયન, એક ઉદ્દેશન કાલ અને એક સમુદ્દેશન કાલ છે પદ્મ પરિમાણુ એક લાખ ૪૪ હજાર છે સખ્યાત અક્ષર, અન ત ગમ, અનંત પર્યાય, પરિમિત ત્રસ, અનંત સ્થાવર, તથા શાશ્ર્વત—કૃત-નિષ્ઠદ્ધનિકાચિત–જિનપ્રરુપિત ભાવાનું પ્રરુપણ, દર્શીન, નિદન અને ઉપદન કરવામાં આવ્યુ છે
સમવાયાગના અધ્યેતા તદાત્મરૂપ, જ્ઞાતા અને વિજ્ઞાતા થઈ જાય છે આ રીતે સમવાયાંગમાં ચરણ-કરણની પ્રરૂપણા કરીછે. આ સમવાયાંગને પરિચય છે
પ્રશ્ન— વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમા કયા વિષયનુ વર્ણન છે ?
ઉત્તર~~ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં જીવઅજીવ, જીવાજીવની વ્યાખ્યા કરવામાં આવી છે સ્વસમય, પરસમય અને સ્વ-પરસમયની વ્યાખ્યા કરવામાં આવી છે લેાક, અલેક અને લેાકાલેાકના સ્વરૂપનુ વ્યાખ્યાન કરવામાં આવ્યુ છે
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિમાં પરિમિત વાચ ના, સ ખ્યાત અનુયાગદ્વારા, સુખ્યાત વેઢા, સખ્યાત શ્ર્લેાકા, સખ્યાત નિયુ་કિતએ, સખ્યાત સગ્રહણીએ અને સખ્યાત પ્રતિપત્તિએ છે
અ'ગશાસ્ત્રોમાં વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ પાંચમું અંગ છે. એક શ્રુતસ્કન્ધ, એક સાથી કાઇક અધિક અધ્યયના, ૧૦ હજાર ઉદ્દેશક, ૧૦ હજાર સમુદ્દેશક, ૩૬ હજાર પ્રશ્નોત્તર અને એ લાખ અઠ્ઠાવીસ હજાર પદાગ્રથી પદ