________________
ન’દીસૂત્ર
dusefear भासा अभासा चरणकरणजायामायावित्तीओ आवविज्जति । से समास पचविहे पण्णचे, तं जहाનળયાર, સંસાર, ચરિત્તા, તવાયારે, વરિયાયારે 1
आयारे णं परिता वायणा, सखेज्जा अणुओगदारा, सखिज्जा वेढा, सखेज्जा सिलोगा, संखिज्जाओ निज्जुत्तीओ, संखिज्जाओ संगणीओ, सखिज्जाओ पडिवत्तीओ |
सेणं अनुयाए पढमे अंगे, दो સુચવવુંધા, પાવીસ અમચળા, પંચાसी उद्देणकाला पचासीइ समुद्देसणकाला, अट्टारंसपय सहस्सा परगेणं, सखिज्जा अवखरा, अनंता गमा, अनंता પદ્મવા, પરિત્તા તન્ના, સાંતા ચાવરા, सासयकडनिवद्ध निकाइया जिणपण्णत्ता भावा आघविंज्जन्ति परुविज्जन्ति, दंसिज्जन्ति, निंद सिज्जन्ति ।
૪૯
ઉત્તર— આચારાઙ્ગસૂત્રમાં શ્રમણનિર્ગુન્થાના આચાર્– ગાચર-ભિક્ષાને ગ્રહણ કરવાની વિધિ, વિનય, વિનયનું ફળ,કમ ક્ષયાદિ, ગ્રહણ અને આસેવન રૂપ શિક્ષા, અથવા શિષ્યને સત્ય તથા વ્યવહાર ભાષા ગ્રહણ કરવા ચેાગ્ય છે અને મિશ્ર તથા અસત્ય ભાષા ત્યાજ્યછે, ચરણ–વ્રતાદિ, કરણ-પિડવિશુદ્ધિ આદિ, યાત્રા-સ યમયાત્રા, માત્રા-સયમના નિર્વાહમાટે પરિમિત આહાર કરવેા, વિવિધ પ્રકારના અભિગ્રહ ધારણ કરવા, વિગેરે વિષયાનુ વર્ણન કર્યું છે. તે આચાર સ ક્ષેપમા પાચ પ્રકારના છે, જેમકે– જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર તપઆચાર, વીર્યાચાર
આચારાડુ સૂત્રમા પરિમિત વાચનાએ, સ ખ્યાત અનુયાગદ્વારા, સખ્યાત વેઢા-છંદો, સ ખ્યાત શ્ર્લોકો, સ ખ્યાત નિયુક્તિએ, અને સ ખ્યાત પ્રતિપત્તિ છે. તે આચારાષ્ટ્ર ખાર અ ગામા પ્રથમ અગ છે. તેમા એ શ્રુતસ્કન્ધા છે, પચ્ચીશ અધ્યયને છે અને ૮૫ ઉદ્દેશનકાલ તથા ૮૫ સમુદ્દેશન કાલ છે, પદ્મપરિમાણુમા ૧૮ હજાર પદો, સખ્યાત અક્ષર, અન ત ગમ અર્થાત્ અન ત અર્ધાંગમ, અન ત પર્યાય, પરિમિત ત્રસ અને અન ત સ્થાવરનુ પ્રતિપાદન છે શાશ્ર્વત-ધર્માસ્તિકાયાદિ, કૃત-પ્રયાગજ-ઘટાઢિ, વિશ્રસા-સ ધ્યા, વાદળાદિને રગ, આ સતુ સ્વરૂપ વ બ્યુ છે નિયુક્તિ, સંગ્રહણી, હેતુ, ઉદાહરણ આદિ અનેક પ્રકારથી દૃઢ કરેલ જિનપ્રઞપ્ત ભાવ સામાન્ય રૂપથી કહ્યા છે, નામાદિથી પ્રજ્ઞાપિત કરેલા છે પ્રરૂપિત કરેલા છે, ઉપમાન તથા નિગમનાઢિથી નિદર્શિત ઉપદર્શિત કરેલા છે.