________________
નદીસૂત્ર
९ अपज्जवसियं,
१० गमियं.
११ अगमियं, १२ अंगपविट्ठ १३ jra १४ ॥
૨૬. સર્જિત અલવરપુરું ? અવજીરું ૧૨૬. તિવિદ્ વૃત્ત,સંબદ્દા—સાવવા, વનવવાં, ઋદ્ધિબલર ।
से किं तं सनक्खरं ? सन्नक्खरं अक्खरस्स संठाणागिई, से त्तं सन्नવાં
से किं तं वंजणक्खरं ? वंजणक्खरं वंजणाभिलावो, से त्तं वंजणक्खरं ।
से किं तं लद्धिअक्खरं ? लद्धिअक्ख रं— अक्खरलद्धियस्स लद्धिअक्खरं समुप्पज्जइ, तंजहासोइंदियलद्धिअक्खरं, चक्खिंदियलद्धिઅવલા, ધાદ્ધિતિયરુદ્ધિચવલર, રળિ दियलद्धिक्खरं, फासिंदियचद्धिअक्खरं, नोइंदियलद्धिअक्खरं । से त्तं लद्धिअखरं, से त्तं अणक्खरसूयं ।
1
૨૨૭. તે િતં બળવરઘુવં ? ગળવવાનુä ૧૨૭. अगविहं पण्णत्तं तंजा
૧
(૫)સમ્યક્ શ્રુત (૬) મિથ્યાશ્રુત (૭) સાદિકશ્રુત (૮) અનાદિક શ્રુત (૯) સપર્યવસિતશ્રુત (૧૦) અપČવસિત શ્રુત (૧૧) ગમિક શ્રુત (૧૨) અગમિક શ્રુત (૧૩) અંગપ્રવિષ્ટ શ્રુત (૧૪) અન ગપ્રવિષ્ટ શ્રુત.
પ્રશ્ન- અક્ષરશ્રુતના કેટલા પ્રકાર છે
ઉત્તર— અક્ષરશ્રુતની પ્રરૂપણા ત્રણ પ્રકારે છે, જેમકે (૧) સ’જ્ઞા અક્ષર (૨) વ્યંજન અક્ષર (૩) લબ્ધિ અક્ષર.
પ્રશ્ન- સંજ્ઞા અક્ષરનું સ્વરૂપ કેવુ છે ?
ઉત્તર- સ’જ્ઞા અક્ષર-અક્ષરના સંસ્થાનઆકૃતિને સજ્ઞા અક્ષર કહે છે. અર્થાત્ લખવામાં આવનાર અક્ષરા સ`જ્ઞાક્ષર કહેવાય છે.
પ્રશ્ન– વ્યંજન અક્ષરનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર– અક્ષરાના ઉચ્ચારણને (મેલાતા અક્ષરાને ) બ્ય જનાક્ષર કહે છે.
પ્રશ્ન- લબ્ધિઅક્ષરનું સ્વરૂપ કેવું છે ?
ઉત્તર- અક્ષર લબ્ધિવાળા જીવને લબ્ધિ-અક્ષર ઉત્પન્ન થાય છે, અર્થાત્ તે ભાવશ્રુતજ્ઞાન હેાય છે. જેમકે શ્રોન્દ્રિયલબ્ધિ—અક્ષર, ચક્ષુરિન્દ્રિય-લબ્ધિ-અક્ષર, ઘ્રાણુઇંદ્રિય-લબ્ધિ-અક્ષર, રસનેન્દ્રિય-લબ્ધિઅક્ષર, સ્પર્શેન્દ્રિય-લબ્ધિ-અક્ષર, નાઇટ્રિયલબ્ધિ-અક્ષર,આ રીતે અક્ષરશ્રુતનું વર્ણન છે.
પ્રશ્ન– અનક્ષરશ્રુતના કેટલા પ્રકાર છે?
ઉત્તર- અનક્ષરશ્રુત અનેક પ્રકારથી કહ્યું છે, જેમકે—