________________
ન’ક્રીસૂત્ર
૮.
मणपज्जवनाणं पुण जणमणपरिचिंतियत्थपागडणं । माणुसखित्तनिव गुणपञ्चर्यं चरित्तवओ ||६५|| से त्तं मणपज्जवनाणं ॥
વળા.
૮૪. સે િસ ધ્વજનામાં ? दुविहं पण्णत्तं, तंजहा - भत्थकेवलनाणं च सिद्धकेवलनाणं च ।
કેવળ જ્ઞાન.
૮૪.
से किं तं भवत्थवनाणं ? भवत्थकेवलनाणं दुविहं पण्णत्तं, तंजहा - सजोगभवत्थकेवलनाणं च अजोगिभवत्थकेवलनाणं च ।
<3.
से किं तं सजोगिभवत्थ केवलनाणं ? सजोगिभवत्थकेवलनाणं दुहिं पण्णत्तं, तं जहा - पढमसमयसजोगि भवत्थकेवलनाणं च अपठम- समयसजोगि भवत्थ केवનાળું ૨ | અવા ધરમસમયનોગિभवत्थकेवलनाणं च अचरमसमय-सजोगिभवत्केवलनाणं च । से तं सजोगिभवत्थ- केवलनाणं |
મન પર્યવજ્ઞાન મનુષ્યક્ષેત્રમા રહેલા પ્રાણીઓના મનમા ચિંતિત અને પ્રગટ કરવાવાળુ છે, તથા ગુણપ્રત્યય એટલે શ્રાન્તિ આદિ ગુણા આ જ્ઞાનની પ્રાપ્તિના કારણ છે અને તે ચારિત્રયુક્ત અપ્રમત્ત સંયતનેજ થાય છે આ પ્રમાણે મન:પર્યવજ્ઞાનની
પ્રરૂપણા થાઇ,
૫
પ્રશ્ન– તે કેવળજ્ઞાન કેટલા પ્રકારનુ છે
ઉત્તર- ગૌતમ । કેવળજ્ઞાન એ પ્રકારે પ્રરૂપ્યુ છે, જેમકે— ભવસ્યકેવળજ્ઞાન ( અર્જુન્તાનું કેવળજ્ઞાન ) અને [૨] સિદ્ધ કેવળજ્ઞાન ( સિદ્ધતુ કેવળજ્ઞાન ).
પ્રશ્ન— તે ભવસ્યકેવળજ્ઞાન કેટલા પ્રકારનું છે ?
ઉત્તર : ભવસ્થકેવળજ્ઞાન એ પ્રકારે પ્રરૂપ્યુ છે, જેમકે [૧] સયેગીભવસ્થ કેવળજ્ઞાન અને [૨] અયેાગીભવસ્થ
કેવળજ્ઞાન.
પ્રશ્ન કેટલા પ્રકારનુ છે ?
તે સયેાગીભવસ્થકેવળજ્ઞાન
ઉત્તર—સયેાગીભવસ્થકેવળજ્ઞાન એ પ્રકારનુ` પ્રરૂપ્યુ છે, જેમકે પ્રથમ સમય સયેાગી ભવસ્થ કેવળજ્ઞાન જેને ઉત્પન્ન થયા એજ સમય થયેા છે એવા અર્જુન્તાનું જ્ઞાન અને [૨] અપ્રથમ સમય સચેાગી ભવસ્થ કેવળજ્ઞાન– જેને ઉત્પન્ન થયા એકથી વધારે સમયે થઈ ગયા છે એવા અર્જુન્તાનુ જ્ઞાન. અથવા ખીજ રીતે પણ એ પ્રકારે છે, જેમકે [૧] ચરમ સમય સસ્યાગી ભવસ્થ કેવળજ્ઞાનમયેાગી અવસ્થામાં જેને ઠંડો સમય બાકી રહ્યો છે તેનું કેવળજ્ઞાન અને [૨] અરમ