________________
૧૬
નદીસૂત્ર ૬૬. તે ત વમળ રિના? વ- ૬૬. પ્રશ્ન- વર્ધ્વમાન અવધિજ્ઞાન કેવા પ્રકારનું
माणय ओहिनाणं पसत्येसु अज्झवसायहाणेसु बट्टमाणस्स बढमाणचरित्तरस,
ઉત્તર–અધ્યવસાય-વિચારે પ્રશસ્ત હેવા विमुज्झमाणरस विमुज्झमाणचरित्तस्स પર તથા તેઓની વિશુદ્ધિ થવાપર અને सव्वओ समता ओही वड्ढइ ।
ચારિત્રની વૃદ્ધિ થવાપર તથા ચારિત્ર વિશુદ્વયમાન થવા પર જે જ્ઞાન ચારેય દિશાઓ અને વિદિશાઓમાં સર્વ પ્રકારે વધતુ જાય છે
તે વદ્ધમાન અવધિજ્ઞાન છે. ६७. जावइआ तिसमयाहारगस्स
૬૭. ત્રણ સમયના આહારક સૂક્ષ્મ નિગદીયા
જીવની જેટલી જઘન્ય-~ઓછામાં ઓછી मुहुमस्स पणगजीवस्स।
અવગાહના-શરીરની ઉંચાઈ હોય છે, તેટલું ओगाहणा जहन्ना,
જધન્ય અવધિજ્ઞાનનું ક્ષેત્ર છે ओहीखित्तं जहन्नं तु ॥ ૬૮. સવંદુ જિનીવા,
૬૮ સૂમ, બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત એવા निरंतरं जत्तियं भरिजम् ।
સર્વ અગ્નિકાયના સર્વાધિક જીવને (જે खित्तं सव्वदिसागं,
અજિતનાથ તીર્થ કરના કાળમાં હોય છે)
અંતરરહિત આકાશપ્રદેશમાં સૂચીરૂપે परमोही खेत्त निदिहो।
સ્થાપિત કરે તે છ જેટલા આકાશને વ્યાપ્ત કરે, અવધિજ્ઞાનનું ઉત્કૃષ્ટ ક્ષેત્ર સર્વ દિશાઓમા તીર્થ કરીએ અથવા ગણધરેએ તેટલું નિદેશ્ય છે તે ક્ષેત્ર સંપૂર્ણ કાકાશ અને અલકાકાશમા પણ સંખ્યાત કાકાશ
જેટલા ખડો પરિમિત હોય છે ) ६९. अंगुलमावलियाण,
૬૯. જે અવધિજ્ઞાની ક્ષેત્રથી અંગુલના અસभागमसंखिज्ज दोमु संखिज्जा ।
ખ્યાતમા ભાગમાં રહેલ રૂપી પદાર્થોને દેખે अंगुलमावलियतों,
તે કાળથી આવલિકાને અસખ્યાત બારિયા ત્રિપુદુ .
ભાગ દેખે (અર્થાત્ આટલા કાલ સમ્બન્ધી ભૂત-ભવિષ્યતન રૂપી પદાર્થોને જૂએ.) જે ક્ષેત્રથી અગુલ સંખ્યામાં ભાગ જુએ તે કાળથી આવલિકાને સંખ્યાત ભાગ જુએ. ક્ષેત્રથી એ ગુલપ્રમાણ જુએ તે આવલિકામાં કઈક ન્યૂન જુએ. પૃથકત્વ (બેથી નવ) અંગુલ જૂએ તે સંપૂર્ણ આવલિકા પ્રમાણુ કાળ ખૂએ.