________________
૩૪૮
शंखा । सेतं नो आगमओ दयसंखा । सेतं दव्वसंखा ।
२३१. से किं तं ओवमसंखा ?
ओवम्मसंखा - चउच्चिहा पण्णत्ता, तं जहा अस्थि संतयं संतएणं उवमिज्जइ, अस्थि संतयं असंतणं उवमिज्जर, अत्थि अरांतयं संतणं उदमिज्जइ, अत्थि असं तय असंतपणं उवमिज्जइ । तत्थसंतयं संत एणं उचमिज्जर, ગદ્દા તા अरिहंता संतहि पुखरेहि संतएहिं पुरकवाडेहि संतएहि वच्छेहिं उबमि तिज्जं, तं जहा“ पुरवरकवाडवच्छा फलिह भुया दुंदुहित्थणियघोला । सिरिवच्छाकय वच्छा सव्वेऽवि जिगा चउव्वीसं Illiતરું ગાતાં મિન્નર, નહા संताई नेरइयतिरिक्खजोणियमणुस्सदेवाणं आउयाई अतएहि पलिओ - वम सागरोवमेद्दि उवमिज्जति । असंतयंअसंतएण उवमिज्जर, तं जहां
* પરિતૃયિપેરંત, પવિટ પડ્યું. तनिच्छीरं ।
पत्तंववसणपत्तं, कालप्पत्तं भणइ
ગાë 18}}
जह तुम्भे तह अम्हे तुम्भेऽवि य हा जहा अम्हे |
अप्पा पडत, पंडुयपत्तं किसજવાળું [૨]
',
૨૩૧.
પ્રમાણનિરૂપણ
હાવાથી સ્વીકારતા નથી. ત્રણે શખ્સ નયે અભિમુખનામગોત્ર શંખને જ શખ માને છે. આ રીતે તદૂન્યતિરિકતદ્રવશ બનુ સ્વરૂપ જાણ્યું. આ પ્રમાણે દ્રબ્યુશ’અનુ વર્ણન પૂર્ણ થયું.
પ્રશ્ન- ભ’તે ! તાત્પર્ય શું છે ?
ઔપમ્યસ ખ્યાનું
ઉત્તર- ઔપમ્યસંખ્યા-ઉપમા આપી વસ્તુનો નિણૅય કરવો, તેના ચાર પ્રકારો છે. તે આ પ્રમાણે– (૧) સસ્તુની સવસ્તુના સાથે ઉપમા આપવી (૨) સસ્તુની અસદ્ વસ્તુ સાથે ઉપમા આપવી. (૩) અસસ્તુની સસ્તુસાથે ઉપમા આપવી (૪) અસદ્વસ્તુને અસસ્તુ સાથે ઉપમા આપવી તેમાં સસ્તુ સદવસ્તુમાથે ઊપમિત કરવી, તે આ પ્રમાણે છે– સત્ એવા અરિહંત ભગવતોને સત્ એવા પ્રધાનનગરના કપાટ આદિસાથે ઉપમિત કરવા જેમકે –અરિહંત ભગવતોના વક્ષ સ્થળ નગરના કપાટ જેવા અને ભુજાએ પરિઘ ા જેવી હોય છે. તેઓને નિા ષ દુ દભિના સ્વર જેવો હોય છે, વક્ષ સ્થળ શ્રીવત્સથી અતિ હોય છે મદ્ વસ્તુને અસસ્તુ સાથે ઉપમિત કરવું તે ખીજે પ્રકાર આ પ્રમાણે છે-નારક, તિય ચ, મનુષ્ય અને દેવોનુ આયુષ્ય પલ્યોપમ અને સાગરોપમ પ્રમાણ છે. આ કથતમા નૈરિયક વગેરે જીવોનું આયુષ્ય સરૃપ છે અને પલ્યોપમ, સાગરોપમ અસરૂપ છે. કારણુ કે તે પય વગેરેની કલ્પના માત્રથી કલ્પિત થયેલા છે. અસસ્તુને સસ્તુવડે ઉપમિત કરવી તે આ પ્રમાણે – વસંતસમયે જીણુ થયેલા, ડાખળીથી તૂટી ગયેલાં અને વૃક્ષપરથી નીચે પડેલા, શુષ્ક સારભાગવાળા, અને દુઃખી થયેલા પાદડાએ નવા પાંદડાને ગાથા કહી- અત્યારે જે હાલતમાં તમે છો