________________
३४३
અનુગદ્વાર
पएसोऽवि-सिय धम्मपएसो जाव सिय खंघ पएसो, आगासपएसोवि-सिय धम्मपएसो जाव सिय खंघपएसो, जीवपएसोऽवि-सिय धम्मपएसो जाब सिय खंधपएसो, खंधपएसोऽवि-सिय धम्मपएसो जाव सिय खंधपएसो, एवं ते अणवत्था भविस्सइ, तं मा भणाहिभइयव्यो पएसो,भणाहि-धम्मे पएसे धम्मे, अहम्मे पएसे से पएसे अहम्मे,आगासे पएसे से पएसे आगासे,जीव परसे से पएसे से पएसे नो जीवे खंधे पएसे से पएसे नो खंधे । एवं वयंतं सहनयं समभिरूढो भणइ-जं भणसिधम्मे पएसे से पएसे धम्मे, जाव जीवे पएसे से पएसे नो जीवे, खंधे पएसे से पएसे नो खंधे, तं न भवड, कम्हा ? इत्थं खलु दो समासा भवंति, जहा-तत्पुरिसे य कम्मधारए य । तं ण णज्जइ कयरेणं समाणेणं भणसि ? किं तप्पुरिसेणं किं कम्मधारएणं ? जइ तत्पुरिसेणं भणसि तो मा एवं भणाहि । अह कम्मधारएण भणसि, तो विसेसओ भणाहि-धम्मे य से पएसे य से पएसे धम्मे, अहम्मे, य से पएसे य से पएसे अहम्भे, आगासे य से पएसे य से पएसे आगासे, जीवे य से पएसे य से पएसे नो जीवे, खंधे य से पए से य से पएसे नो खंधे । एवं वयंतं समभिरूढं, संपइ एवंथूओ भणइ-जं जं भणसि तं तं सव्वं कसिणं पडिपुणं निरवसेस एगगहणगहिय । देसेऽवि मे अवत्थ,पएसेऽवि मे अवत्छु । से तं पएसदिढतेणं । से तं नयप्पमाणे ॥
કારણકે પાંચગોષ્ઠિક પુરુષનું સોનું, ચાંદિ, ધનકે ધાન્યાદિદ્રવ્ય સામાન્ય (સાધારણ) હોય છે તેમ ધમસ્તિકાયાદિકનો કઈ સામાન્ય પ્રદેશ હોય તે “પાંચને પ્રદેશ” કહેવાય. પણ વાસ્તવમાં દરેક દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. માટે સામાન્ય પ્રદેશના અભાવમાં 'पचानां प्रदेशः' हे योग्य नथी ५२'तु 'पांय प्रश्न प्रदेश सभ ४३. ते मा प्रभागे- (१) धर्म प्रदेश (२) मधम प्रदेश (3) माशप्रदेश (४) प्रदेश मने (4) સ્કધપ્રદેશ આ પ્રમાણે કહેતા વ્યવહારનયને બાજુસૂત્રનયે કહ્યું- તમે જે “પાચ પ્રકારને પ્રદેશ” કહો છો તે યોગ્ય નથી, કારણકે પાચ પ્રકારના પ્રદેશ માનવામાં આવે તે એક-એક પ્રદેશ પાચ-પાચ પ્રકારનો થઈ જશે. અને પ્રદેશ પચ્ચીશ પ્રકારને થઈ જશે. એટલે પાંચ પ્રકારનો પ્રદેશ ન કહે, પણ प्रदेश मननीय छ तेम 1. (१) धर्मास्तिआयना प्रदेश मनीय छ (२) मध स्तिકાયને પ્રદેશ ભજનીય છે (૩) આકાશને પ્રદેશ ભજનીય છે (૪) જીવને પ્રદેશ ભજનીય છે અને (૫) સ્કધનો પ્રદેશ ભક્નીય छ. (भक्तव्य प्रदेश ) उपाथी पोतीતાના પ્રદેશનું જ ગ્રહણ થાય છે, પરસબંધી પ્રદેશનું ગ્રહણ થતું નથી, કારણકે પસંબધી પ્રદેશમાં અર્થ કિયા પ્રત્યે સાધત્વનો અભાવ છે આ પ્રમાણે કહેતા ઋજુસૂત્રનયને શબ્દनये धु-(भक्तव्य. प्रदेश) मतभे ન કહે કારણ કે આમ માનવાથી ધમસ્તિકાયને જે પ્રદેશ છે તે ધર્માસ્તિકાયને પણ થઈ શકે છે અને અધમસ્તિકાયને પણ થઈ શકે છે. આકાશાસ્તિકાયને પ્રદેશ પણ થઈ શકે છે. જીવાસ્તિકાયને પણ થઈ શકે છે અને સ્ક ધ પણ થઈ શકે છે. તેવી રીતે અધર્માસ્તિકાયને પ્રદેશ પણ ધર્માસ્તિકાયને થઈ શકે છે યાવત્ સ્કંધને થઈ શકે છે.