SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ तं जहा - संकि लिस्समाणए य विसृज्यमाणाए य । अहक्खायचरित्तगुणप्पमाणे દુવિષે વાત્તે, તે નદ-પડિવાર્ફ ચ અવડિવાર્ફ ય । ગઢવા-છંગમસ્જિપ ચત્રलिए य । से तं चरितगुणमाणे । से तं जीवगुणप्पमाणे । से तं गुणप्पमाणे ॥ २२७. से किं तं नयप्पमाणे 2 - नयप्पमाणे - तिविहे पण्णत्ते, त 'जहा- पत्थगदितेणं वस हिदितेणं पएसदितेणं । F.. ૨૨૭ પ્રમાણુનિક્ષ્ણુ હાય છે. છે।પસ્થાનચારિત્ર- જેમાં પૂ પર્યાયનું છેદન કરી કરી મહાવ્રતની ઉપસ્થાપના કરવામા આવે તેના બે ભેદ્ર છે, તે આ પ્રમાણે– (૧) સાતિચાર-મૂલગુણના વિરાધકસાધુને પુનઃ વ્રતપ્રદાન કરવુ (૨) નિરતિચાર– ઇત્વરિકસામાયિકચારિત્રનુ પાલન કરનાર સાધુને સાત દિવસ, ૪ માસ કે છ માસ પછી જે ચારિત્ર અપાય તે. પરિહારવિશુદ્ધચારિત્ર-વિશિષ્ટતપથી ચારિત્રની વિશુદ્ધિ કરવારૂપ તેના બે પ્રકાર છે (૧) નિવૃિશ્યમાનક જે તપશ્ચર્યા કરનારનુ (૨) નિર્વિષ્ટકાયિક- જે તપશ્ચર્યા કર્યાં પછી વૈયાવચ્ચ કરે તે સૂક્ષ્મસ પરાયચારિત્ર-જેમાં સૂક્ષ્મલાભમાત્ર અવશેષ હેાય તેના બે ભેદ આ પ્રમાણે છે- (૧) સકિલશ્યમાનક ઉપશમશ્રેણિથી વ્યુતથનાર જીવાનુ ચારિત્ર. (૨) વિશુદ્ધમાનક- શ્રેણિઆરેહણ કરનારનુ ચારિત્ર યથાપ્યાતચારિત્ર- જેમા કષાયે દયનેા ંસદ તર અભાવ રહે છે તેના બે ભેદ છે તે આ પ્રમાણે – (૧) પ્રતિપાતિ એટલે ૧૧ મા ગુણસ્થાનવાળાનુ અને (૨) પ્રતિપાતિ એટલે ૧૨ આદિ ગુણુસ્થાનવાળાએનુ અથવા (૧) છાજ્ઞસ્થિક અને (૨) ટેલિક રીતે ચારિત્રગુણપ્રમાણનુ સ્વરૂપ કથન ૠણુવુ . જીવગુણુપ્રમાણ અને સાથે ગુણપ્રમાણનું કથન સમાત થયુ ભતે । તયપ્રમાણનું સ્વરૂપ પ્રશ્ન કેવુ છે ? ઉત્તર- ગૌતમ । અન ત ધર્માંત્મક વસ્તુના અન્ય ધર્મને ગૌણ કરીને વિવક્ષિત ધ ને મુખ્ય કરીને વસ્તુ પ્રતિપાદક વકતાના જે અભિપ્રાય હાય છે તે નયપ્રમાણ છે તે નયપ્રમાણનુ સ્વરૂપ ત્રણાનેાવડે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. જેમકે પ્રસ્થકનાટાં
SR No.010426
Book TitleNandi Sutra aur Anuyogadwara Sutra
Original Sutra AuthorN/A
AuthorBhadraben, Shobhachad Bharilla
PublisherPrem Jinagam Samiti Mumbai
Publication Year
Total Pages411
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy