________________
૪૩૮
तं जहा - संकि लिस्समाणए य विसृज्यमाणाए य । अहक्खायचरित्तगुणप्पमाणे દુવિષે વાત્તે, તે નદ-પડિવાર્ફ ચ અવડિવાર્ફ ય । ગઢવા-છંગમસ્જિપ ચત્રलिए य । से तं चरितगुणमाणे । से तं जीवगुणप्पमाणे । से तं गुणप्पमाणे ॥
२२७. से किं तं नयप्पमाणे 2
-
नयप्पमाणे - तिविहे पण्णत्ते, त 'जहा- पत्थगदितेणं वस हिदितेणं पएसदितेणं ।
F..
૨૨૭
પ્રમાણુનિક્ષ્ણુ
હાય છે. છે।પસ્થાનચારિત્ર- જેમાં પૂ પર્યાયનું છેદન કરી કરી મહાવ્રતની ઉપસ્થાપના કરવામા આવે તેના બે ભેદ્ર છે, તે આ પ્રમાણે– (૧) સાતિચાર-મૂલગુણના વિરાધકસાધુને પુનઃ વ્રતપ્રદાન કરવુ (૨) નિરતિચાર– ઇત્વરિકસામાયિકચારિત્રનુ
પાલન કરનાર સાધુને સાત દિવસ, ૪ માસ કે છ માસ પછી જે ચારિત્ર અપાય તે.
પરિહારવિશુદ્ધચારિત્ર-વિશિષ્ટતપથી ચારિત્રની વિશુદ્ધિ કરવારૂપ તેના બે પ્રકાર છે (૧) નિવૃિશ્યમાનક જે તપશ્ચર્યા કરનારનુ (૨) નિર્વિષ્ટકાયિક- જે તપશ્ચર્યા કર્યાં પછી વૈયાવચ્ચ કરે તે સૂક્ષ્મસ પરાયચારિત્ર-જેમાં સૂક્ષ્મલાભમાત્ર અવશેષ હેાય તેના બે ભેદ આ પ્રમાણે છે- (૧) સકિલશ્યમાનક ઉપશમશ્રેણિથી વ્યુતથનાર જીવાનુ ચારિત્ર. (૨) વિશુદ્ધમાનક- શ્રેણિઆરેહણ કરનારનુ ચારિત્ર યથાપ્યાતચારિત્ર- જેમા કષાયે
દયનેા ંસદ તર અભાવ રહે છે તેના બે ભેદ છે તે આ પ્રમાણે – (૧) પ્રતિપાતિ એટલે ૧૧ મા ગુણસ્થાનવાળાનુ અને (૨) પ્રતિપાતિ એટલે ૧૨ આદિ ગુણુસ્થાનવાળાએનુ અથવા (૧) છાજ્ઞસ્થિક અને (૨) ટેલિક રીતે ચારિત્રગુણપ્રમાણનુ સ્વરૂપ કથન ૠણુવુ . જીવગુણુપ્રમાણ અને સાથે ગુણપ્રમાણનું કથન સમાત થયુ ભતે । તયપ્રમાણનું સ્વરૂપ
પ્રશ્ન
કેવુ છે ?
ઉત્તર- ગૌતમ । અન ત ધર્માંત્મક વસ્તુના અન્ય ધર્મને ગૌણ કરીને વિવક્ષિત ધ ને મુખ્ય કરીને વસ્તુ પ્રતિપાદક વકતાના જે અભિપ્રાય હાય છે તે નયપ્રમાણ છે તે નયપ્રમાણનુ સ્વરૂપ ત્રણાનેાવડે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે. જેમકે પ્રસ્થકનાટાં